Site icon News Continuous Bureau | Mumbai

જય માતાજી! 42 વર્ષથી ચાલુ છે મોદીજીના નવરાત્રી ઉપવાસ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
ગઈકાલથી નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે.  સૌ માતાજીના ભક્તો માતાજીની આરાધનામાં મગ્ન થઈ ગયા છે ત્યારે આ વર્ષે નવરાત્રીના પહેલા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી હૃષીકેશમાં હતાં.

જોકે નવરાત્રી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપવાસ રાખતા હોય છે.  તેમણે માતાજીની પૂજા કરતા હોય એવો ફોટો પણ સોશિયલ મીડિયા પર શૅર કરીને લોકોને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી.

Join Our WhatsApp Channel

નવાબ સૈફ અલી ખાનને મમ્મી શર્મિલા ટાગોર પટૌડી મિલકતનો હિસ્સો નથી આપતી; સૈફે કર્યો ખુલાસો

પીએમ મોદી છેલ્લાં 42 વર્ષથી નવરાત્રી દરમિયાન ઉપવાસ કરે છે. તેઓ આ દરમિયાન ક્યાંય પણ હોય પોતાના ઉપવાસ તોડતા નથી. ગત લોકસભા ચૂંટણી વખતે નવરાત્રીના નવ દિવસ દરમિયાન તેમણે 13 રાજ્યોનો પ્રવાસ કર્યો હતો અને 23 રેલીઓનું સંબોધન કર્યું હતું.
ઉપવાસ દરમિયાન તેઓ માત્ર લીંબુ પાણી પીએ છે અને સાંજે એક વખત ફ્રૂટ ખાય છે. જોકે આ નવ દિવસ દરમિયાન તેઓ પહેલાંની જેમ જ કામ કરે છે. તેમની દિનચર્યામાં ખાસ બદલાવ નથી હોતો.
તેઓ આ દિવસોમાં પણ પરિશ્રમ કરવામાં કચાશ રાખતા નથી.

Pahalgam Attack। સેનાનો પાકિસ્તાનને કરારો જવાબ ‘પહેલગામના શહીદોને ન્યાય મળી ગયો છે’, હુમલાની વરસી પહેલા ભારતનો આકરો સંદેશ
Russian Oil। રશિયન ઓઈલ પર ભારતનો મોટો દાવ ૨૦૩૦ સુધી તેલની અછત થશે ખતમ, જાણો શું છે ભારતની ખાસ યોજના
Strait of Hormuz। સંઘર્ષના પડછાયા માં ભારતીય નૌકાદળ હોર્મુઝમાં ફસાયેલા ૧૪ જહાજોને છોડાવવા ભારતની કૂટનીતિક કવાયત તેજ
Heatwave Alert। આકરા તાપમાં તપ્યું ભારત, પારો ૪૨ ડિગ્રીને વટાવતા જનજીવન પ્રભાવિત.
Exit mobile version