Site icon News Continuous Bureau | Mumbai

Balasaheb Thackeray: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળાસાહેબ ઠાકરેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી, તેમને યાદ કરતા કહી આ વાત..

Balasaheb Thackeray: આજે દેશ મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા બાલા સાહેબ ઠાકરેની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. આ અવસર પર પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને બંને નેતાઓને શ્રદ્ધાંજલિ આપી છે.

Prime Minister Narendra Modi paid tribute to Balasaheb Thackeray on his birth anniversary...

Prime Minister Narendra Modi paid tribute to Balasaheb Thackeray on his birth anniversary...

News Continuous Bureau | Mumbai

Balasaheb Thackeray: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે શિવસેનાના સ્થાપક બાળા સાહેબ ઠાકરેને તેમની જન્મજયંતિ ( birth anniversary ) પર શ્રદ્ધાંજલિ અર્પી હતી અને કહ્યું હતું કે તેઓ તેમના નેતૃત્વ, તેમના આદર્શો પ્રત્યે અતૂટ સમર્પણ અને ગરીબો અને દલીતો માટે બોલવાની પ્રતિબદ્ધતાને કારણે આજે પણ લોકોના હૃદય પર રાજ કરે છે.

Join Our WhatsApp Channel

બાળા સાહેબ ઠાકરેનો જન્મ 23 જાન્યુઆરી 1926ના રોજ થયો હતો. તેમણે 1966માં શિવસેનાની ( Shivsena ) સ્થાપના કરી હતી.. બાળા સાહેબના નિધન બાદ હાલ તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે પાર્ટીની કમાન સંભાળી રહ્યા છે. તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

વડા પ્રધાને તેમની જન્મજયંતિ પર બાળા સાહેબ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપી હતી..

પીએમ મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે તેઓ બાળાસાહેબ ઠાકરેજીને તેમની જન્મજયંતિ પર યાદ કરી રહ્યાં છે. તેઓ એક જબરદસ્ત વ્યક્તિત્વ ધરાવતા હતા. જેમની મહારાષ્ટ્રના રાજકીય અને સાંસ્કૃતિક લેન્ડસ્કેપ પરની અસર અજોડ છે. તેમણે કહ્યું કે તેઓ તેમના નેતૃત્વ, તેમના આદર્શો પ્રત્યે અતૂટ સમર્પણ અને ગરીબો અને દલિતો માટે બોલવાની પ્રતિબદ્ધતાને કારણે અસંખ્ય લોકોના હૃદયમાં આજ પર વસે છે.

આ સમાચાર પણ વાંચો : Stock Market: ભારતીય શેરબજારમાં આવી જબદસ્ત તેજી…. આ દેશને પાછળ છોડીને ભારત બન્યું વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ

આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પરાક્રમ દિવસના અવસર પર મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝને ( Subhash Chandra Bose) પણ શ્રદ્ધાંજલિ ( Tribute ) આપી હતી અને કહ્યું હતું કે દેશની આઝાદી માટે તેમનું અતૂટ સમર્પણ હજુ પણ પ્રેરણા આપે છે. સરકારે વર્ષ 2021માં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસ 23 જાન્યુઆરીને શૌર્ય દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે ભારતના લોકોને શૌર્ય દિવસની શુભેચ્છા. આજે, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર, અમે તેમના જીવન અને સાહસનું સન્માન કરીએ છીએ. આપણા દેશની આઝાદી માટે તેમનું અતૂટ સમર્પણ આજે પણ આપણને પ્રેરણા આપે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Solapur Corruption Case। પંઢરપુરમાં લાંચિયા મંડળ અધિકારીને ૫ વર્ષની સખત કેદ જમીનનો અહેવાલ મોકલવા માંગી હતી લાંચ
Amritsar Army Camp Blast News। પંજાબમાં ફરી ધડાકો જલંધર બાદ અમૃતસરમાં આર્મી કેમ્પની બહાર બ્લાસ્ટ, આખા વિસ્તારમાં મચ્યો હાહાકાર
West Bengal New Assembly Notification 2026। બંગાળ વિધાનસભાની રચનાનો માર્ગ સાફ! ચૂંટણી પંચના નોટિફિકેશન બાદ રાજકીય હલચલ તેજ, જાણો હવે આગળ શું થશે?
Maharashtra Weather Alert। અરબી સમુદ્રમાં હલચલ! મુંબઈ સહિત કોંકણમાં ગરમીનું નવું સંકટ, શું આવશે ચક્રવાત? જાણો હવામાન વિભાગની આગાહી
Exit mobile version