Site icon News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા ચલણી સિક્કાઓની વિશેષ શ્રેણી બહાર પાડી- જુઓ ફોટોગ્રાફ્સ – જાણો આ સિક્કાઓની ખાસિયત

News Continuous Bureau | Mumbai

15 ઓગસ્ટના ‘આઝાદી કા અમૃત મહોત્સવ’(Azadi Ka Amrit Mahotsav)ના અવસરે  વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ નવા ચલણી સિક્કા(New coine series)ઓની વિશેષ શ્રેણી બહાર પાડી છે. પીએમ મોદીએ સોમવારે સિક્કાઓની નવી શ્રેણી રજૂ કરી, જે "અંધ મૈત્રીપૂર્ણ" પણ છે. આ સિક્કાઓ 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા અને 20 રૂપિયાના મૂલ્યના છે અને સિક્કા પર અમૃત મહોત્સવ(Amirt Mahotsav)ની ડિઝાઇન(Coine design) બનાવવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

પીએમ મોદીએ નાણા મંત્રાલય(Finance ministry)ના 'આઈકોનિક વીક સેલિબ્રેશન'(Iconic Week Celebration)ને સંબોધતા કહ્યું, "સિક્કાઓની આ નવી શ્રેણી લોકોને 'અમૃત કાલ'ના ધ્યેયની યાદ અપાવશે અને લોકોને દેશના વિકાસ તરફ કામ કરવા માટે પ્રેરિત કરશે.

આ સમાચાર પણ વાંચો : આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને બોયકોટની માગણીની અસર બોક્સ ઓફિસ પર થઇ- અભિનેતા સરી પડ્યો આઘાતમાં

સિક્કાઓ પર અમૃત ફેસ્ટિવલ ઓફ ઈન્ડિપેન્ડન્સ (AKAM)ની ડિઝાઇન બનાવવામાં આવી છે. આ ખાસ જાહેર કરાયેલા સિક્કા નથી, પરંતુ સામાન્ય ચલણમાં ચાલુ રહેશે.

Twisha Sharma Death Case। ટ્વિશા શર્મા કેસમાં મીડિયા ટ્રાયલ પર કોર્ટે વ્યક્ત કરી નારાજગી, પત્રકારોને કરી આ ખાસ અપીલ
Rice Industry: ચોખાની ઘટતી નિકાસથી સરકાર ચિંતિત: નવું માળખું સ્થાપવાના ચક્રો ગતિમાન
Monsoon Update 2026। કેરળમાં ૨૮ મેના રોજ બેસશે ચોમાસું, મહારાષ્ટ્રમાં વરસાદની એન્ટ્રીને લઈને હવામાન વિભાગનો મોટો ખુલાસો
NEET UG 2026 Paper Leak। પેપર લીક કાંડના તાર સોશિયલ મીડિયા સાથે જોડાયા, કરોડો રૂપિયાના નેટવર્કનો પોલીસે કર્યો પર્દાફાશ
Exit mobile version