Site icon News Continuous Bureau | Mumbai

Atal Bihari Bajpayee : પ્રધાનમંત્રીએ શ્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Atal Bihari Bajpayee : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના 140 કરોડ લોકો સાથે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી છે.

Prime Minister pays tribute to Shri Atal Bihari Vajpayee on his death anniversary

Prime Minister pays tribute to Shri Atal Bihari Vajpayee on his death anniversary

News Continuous Bureau | Mumbai 

Atal Bihari Bajpayee : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ(PM Modi) ભારતના(India) 140 કરોડ લોકો સાથે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી છે.

Join Our WhatsApp Channel

એક ટ્વીટમાં(tweet), પ્રધાનમંત્રીએ કહ્યું;

“હું અટલજીને તેમની પુણ્ય તિથિ પર અદ્ભુત શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતના 140 કરોડ લોકો સાથે જોડાઉં છું. તેમના નેતૃત્વનો ભારતને ઘણો ફાયદો થયો. તેમણે આપણા રાષ્ટ્રની પ્રગતિને વેગ આપવા અને તેને વિવિધ ક્ષેત્રોમાં 21મી સદીમાં લઈ જવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.”

 

Ludhiana Railway Accident મુસાફરોની સુરક્ષા ભગવાન ભરોસે? લુધિયાણામાં મુસાફરી ટ્રેનના ડબ્બામાંથી ટોયલેટનો ભાગ જ ઉખડીને નીચે પડ્યો! જુઓ વિડીયો
Bullet Train Corridor દિલ્હીથી સિલિગુડી માત્ર ૬ કલાકમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે યુપી, બિહાર અને બંગાળને જોડતા નવા બુલેટ ટ્રેન કોરિડોરની કરી જાહેરાત
Uproar in London at CJI Surya Kant’s Event લંડનમાં ભારતનું અપમાન! CJI ના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન, અસંમતિના નામે ‘કોકરોચ’ ટિપ્પણી પર થયો ભારે હોબાળો
RBI SGB New Tranche Closed 2026 સોનાના રોકાણકારોને મોટો ઝટકો, સરકારે બમ્પર કમાણી કરાવતી આ ગોલ્ડ સ્કીમ હંમેશા માટે બંધ કરી;
Exit mobile version