Site icon News Continuous Bureau | Mumbai

Israel : પ્રધાનમંત્રી શ્રીએ ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચાર પર આઘાત વ્યક્ત કર્યો

Israel : ભારત આ મુશ્કેલ ઘડીમાં ઈઝરાયેલ સાથે એકતામાં ઊભું છે: પ્રધાનમંત્રી શ્રી.

Prime Minister Shri expressed shock at the news of terrorist attack in Israel_

Prime Minister Shri expressed shock at the news of terrorist attack in Israel_

News Continuous Bureau | Mumbai 

Israel : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Prime Minister Narendra Modi ) ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના ( terrorist attacks ) સમાચારથી ઘેરો આઘાત વ્યક્ત કર્યો છે. તેમણે ટિપ્પણી કરી હતી કે ભારત ( India ) આ મુશ્કેલ ઘડીમાં ઇઝરાયેલ સાથે એકતામાં ઊભું છે અને વિચારો અને પ્રાર્થનાઓ નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે.

Join Our WhatsApp Channel

 

પ્રધાનમંત્રી શ્રીએ ( Prime Minister ) X પર પોસ્ટ કર્યું:

“ઇઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ઊંડો આઘાત લાગ્યો છે. અમારા વિચારો અને પ્રાર્થના (  prayer ) નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ ઘડીએ ઇઝરાયેલ સાથે એકતામાં ઊભા છીએ.”

આ સમાચાર પણ વાંચો :  Israel war : સીને સ્ટાર નુસરત ભરૂચા ઇઝરાયેલ માં ફસાઈ. હવે કોઈ સંપર્ક નહીં.

Ram Mandir Donation Theft Case અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરીનો ચોંકાવનારો ખુલાસો! ટોયલેટમાંથી મળી નોટોની થોકડીઓ, ટૂંક જ સમયમાં આટલા લાખ રિકવર!
PIL Filed in Delhi HC on Sonam Wangchuk Hunger Strike જંતરમંતર પર ભૂખ હડતાળ વચ્ચે સોનમ વાંગચુક મુદ્દે હાઈકોર્ટમાં અરજી; શું કોર્ટ આપશે પરાણે જમાડવાનો આદેશ?
Nitin Gadkari On E20 Petrol Controversy નીતિન ગડકરીનો મોટો ધડાકો શુદ્ધ પેટ્રોલ માટે ઢીલી કરવી પડશે ખિસ્સાની દોરી, જાણો ઇથેનોલ વિવાદ પર શું કહ્યું!
IRCTC New Website App Launch Updates IRCTCએ બદલી નાખી ટિકિટ બુકિંગની સિસ્ટમ! નવી એપ અને વેબસાઇટ લોન્ચ, મુસાફરોને મળશે સુપરફાસ્ટ સુવિધા!
Exit mobile version