Site icon

Ujjwala Yojana: પ્રધાનમંત્રીએ ઉજ્વલા યોજનાના 10 કરોડમા લાભાર્થીના ઘરની મુલાકાત લીધી

Ujjwala Yojana : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યા ખાતે મીરા માંઝીના ઘરની મુલાકાત લીધી હતી.

Prime Minister visited the house of 10 crore beneficiary of Ujjwala Yojana

Prime Minister visited the house of 10 crore beneficiary of Ujjwala Yojana

News Continuous Bureau | Mumbai

Ujjwala Yojana : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે અયોધ્યા ( Ayodhya ) ખાતે મીરા માંઝીના ( Meera Manzi ) ઘરની મુલાકાત લીધી હતી

Join Our WhatsApp Community

તેઓ યોજનાના 10 કરોડમા લાભાર્થી છે. 

પ્રધાનમંત્રીએ ( Prime Minister ) X પર પોસ્ટ કર્યું:

“भगवान श्री राम की नगरी में बहन मीरा मांझी के घर जाने का अनुभव अविस्मरणीय बन गया है!”

આ સમાચાર પણ વાંચો : Surat: સુરતના મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા ૧૩૧ શહીદ પરિવારોને રૂ.૩.૨૭ કરોડની શૌર્ય રાશિ અર્પણ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Indian Railways: મંત્રીમંડળે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 894 કિલોમીટરનો વધારો થશે
Indian Railways: વીરંગના લક્ષ્મીબાઈ ઝાંસી સ્ટેશન પર અપગ્રેડેશન કાર્યને કારણે, અમદાવાદ-દરભંગા સ્પેશિયલ પરિવર્તિત માર્ગથી ચાલશે.
Western Railway: પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ; નવા કીર્તિમાન રચતા નિરંતર પ્રગતિ પર
Narendra Modi: જાણો કેમ આજનો દિવસ નરેન્દ્ર મોદી માટે છે ખાસ, PM એ 25 વર્ષ જૂની તસવીર શેર કરી કહી આવી વાત
Exit mobile version