Site icon News Continuous Bureau | Mumbai

Ujjwala Yojana: પ્રધાનમંત્રીએ ઉજ્વલા યોજનાના 10 કરોડમા લાભાર્થીના ઘરની મુલાકાત લીધી

Ujjwala Yojana : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યા ખાતે મીરા માંઝીના ઘરની મુલાકાત લીધી હતી.

Prime Minister visited the house of 10 crore beneficiary of Ujjwala Yojana

Prime Minister visited the house of 10 crore beneficiary of Ujjwala Yojana

News Continuous Bureau | Mumbai

Ujjwala Yojana : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે અયોધ્યા ( Ayodhya ) ખાતે મીરા માંઝીના ( Meera Manzi ) ઘરની મુલાકાત લીધી હતી

Join Our WhatsApp Channel

તેઓ યોજનાના 10 કરોડમા લાભાર્થી છે. 

પ્રધાનમંત્રીએ ( Prime Minister ) X પર પોસ્ટ કર્યું:

“भगवान श्री राम की नगरी में बहन मीरा मांझी के घर जाने का अनुभव अविस्मरणीय बन गया है!”

આ સમાચાર પણ વાંચો : Surat: સુરતના મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા ૧૩૧ શહીદ પરિવારોને રૂ.૩.૨૭ કરોડની શૌર્ય રાશિ અર્પણ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Bijnor Watermelon Poisoning। તરબૂચ ખાતા પહેલા ૧૦૦ વાર વિચારજો! મુંબઈ જેવી જ ઘટના બિજનૌરમાં બની, ફળ ખાધા બાદ પુત્રીનું કરૂણ મોત
Shahzad Bhatti Module Busted| મંદિરો અને પ્રખ્યાત ઢાબા હતા આતંકીઓના નિશાને! દિલ્હી પોલીસે ISI ના મોડ્યુલના ૯ સાગરીતોને દબોચ્યા, મોટા હુમલાનું પ્લાનિંગ નિષ્ફળ
Suvendu Adhikari PA Murder। પ્રોફેશનલ શૂટર્સ, ૩ દિવસની રેકી અને પછી હત્યા! સુવેન્દુ અધિકારીના અંગત મદદનીશના મોતમાં SITનો ચોંકાવનારો ઘટસ્ફોટ
Hamirpur Boat Accident। હમીરપુરમાં કાળજું કંપાવતી ઘટના લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ, યમુનામાં હોડી પલટતા ૨ ના મોત, ૪ બાળકો હજુ પણ લાપતા!
Exit mobile version