Site icon News Continuous Bureau | Mumbai

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી એ સંત મીરાબાઈની જયંતી પર સૌને શુભેચ્છા પાઠવી

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંત મીરાબાઈને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ તેમને ભગવાન કૃષ્ણના અજોડ ભક્ત ગણાવ્યા અને કહ્યું કે તેમના ભજન અને દોહા દરેક ઘરને શોભાવે છે અને તેમનું જીવન સમાજ માટે પ્રેરણારૂપ છે.

Prime Minister wished everyone on the birth anniversary of Saint Mirabai

Prime Minister wished everyone on the birth anniversary of Saint Mirabai

News Continuous Bureau | Mumbai 

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) સંત મીરાબાઈને ( Saint Mirabai ) તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ ( Tribute )  આપી છે. શ્રી મોદીએ તેમને ભગવાન કૃષ્ણના ( Lord Krishna) અજોડ ભક્ત ગણાવ્યા અને કહ્યું કે તેમના ભજન અને દોહા દરેક ઘરને શોભાવે છે અને તેમનું જીવન સમાજ માટે પ્રેરણારૂપ છે.

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“भगवान श्री कृष्ण की अनन्य भक्त मीराबाई का जीवन हमारे समाज के लिये प्रेरणा है । उनके भजन और दोहे आज भी घर-घर को श्रद्धा और भक्ति से सुशोभित करते हैं। उनकी जन्म-जयंती पर देशभर के मेरे परिवारजनों को ढेरों शुभकामनाएं।”

 

આ સમાચાર પણ વાંચો :  Shiv Sena MLA Disqualification Case: દેવેન્દ્ર ફડણવીસ ફરીથી બનશે મુખ્ય પ્રધાન! ફડણવીસે વાયરલ વિડીયો અંગે કરી સ્પષ્ટા.. જાણો શું કહ્યું ફડવીસે.. વાંચો વિગતે અહીં..

CBI Probe Suvendu Adhikari PA। ચંદ્રનાથ રથ હત્યાકાંડ સુવેન્દુ અધિકારીના PAના મોતના કેસમાં CBIની એન્ટ્રી, બંગાળમાં ખળભળાટ; અત્યાર સુધીમાં ૩ ઝડપાયા
PM Modi Foreign Visit 2026|શુક્રવારથી પીએમ મોદીનો ૫ દેશોનો પ્રવાસ, ઈટાલીUAE મુલાકાત પર આખી દુનિયાની નજર; ભારત માટે કેમ છે આ પ્રવાસ ખાસ?
India Fuel Reserve Status। પેટ્રોલ પંપ પર લાગશે લાંબી લાઈનો? ઈંધણની અછત અને ‘રાશનિંગ’ ના સમાચાર પર સરકારે તોડ્યું મૌન; જાણી લો લેટેસ્ટ સ્થિતિ
PM Modi Gold Purchase Appeal। સોનાના વેપારીઓની ઉંઘ હરામ! પીએમ મોદીની ‘No Gold’ ની વાતથી જ્વેલરી સેક્ટરમાં હાહાકાર; શું ખરેખર ૧ કરોડ કારીગરો બેરોજગાર થશે?
Exit mobile version