Site icon News Continuous Bureau | Mumbai

પ્રિયંકા વાડ્રા ગાંધી થયા આઇસોલેટ, કોરોના નો ખતરો બકરાર. આસામના પ્રચારમાં થી બાદબાકી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 2 એપ્રિલ 2021
શુક્રવાર

કોરોના ના સંપર્કમાં આવનાર તમામ લોકો ને કોરોના થવાની શક્યતા રહે છે. આ પરિસ્થિતિમાં પ્રિયંકા ગાંધી પણ હવે ખતરામાં આવી ગયા છે. વાત એમ છે કે પ્રિયંકા ગાંધી ગત દિવસો દરમિયાન કોરોનાથી સંક્રમિત થયેલા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે તાત્કાલિક ધોરણે પોતાનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જોકે આ રિપોર્ટ પછી નેગેટિવ આવ્યો હતો.

Join Our WhatsApp Channel

પરંતુ ડોક્ટરી સલાહ આપી છે કે તેઓ કરોનાથી સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવ્યા હોવાને કારણે તેઓ ખતરામાં છે. આથી તેમણે હવે પોતાની જાતને બીજાથી અલગ કરવા જોઈએ.
ડોક્ટરની સલાહને માન આપતા પ્રિયંકા ગાંધીએ પોતાની જાતને પ્રચારથી દૂર કરી નાખ્યા છે. તેઓ આસામમાં ચૂંટણી પ્રચાર નહીં કરે. આમ એક પછી એક મોટા લોકો પણ કોરોના ના સપાટામાં આવી રહ્યા છે.

NEET Exam Reform Supreme Court Report નીટ પરીક્ષા સુધારણા… રાધાકૃષ્ણન કમિટીના રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટ કડક, NTA પાસેથી માંગ્યો જવાબ
Trial in Absentia ૨૬/૧૧ મુંબઈ હુમલા કેસમાં ઐતિહાસિક પગલું ભારતમાં પ્રથમવાર ‘ટ્રાયલ ઇન એબ્સેન્સિયા’ હેઠળ ચાલશે કેસ
AI Virus Research વૈજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી બનાવ્યા ૧૬ નવા વાયરસ, જાણો તે બીમારી ફેલાવશે કે ઇલાજ કરશે?
NCC Aparajita Parang La expedition સંરક્ષણ મંત્રીએ NCCની ‘અપરાજિતા પારંગ લા ૨૦૨૬’ ઓલ ઈન્ડિયા ગર્લ્સ હાઈ અલ્ટીટ્યુડ લોંગ ટ્રેકને લીલી ઝંડી આપી
Exit mobile version