Site icon News Continuous Bureau | Mumbai

પ્રિયંકા ગાંધીએ એક મહિનાની અંદર સરકારી બંગલો ખાલી કરવો પડશે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

1 જુલાઈ 2020

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને નવી દિલ્હીમાં આવેલો તેમનો સરકારી બંગલો 1 ઓગસ્ટ સુધીમાં ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. સરકાર દ્વારા ફાળવણી રદ થયા બાદ એક મહિનામાં કોંગ્રેસ નેતા પ્રિયંકાને તેનો 35 લોધી એસ્ટેટ બંગલો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. 

ગૃહ અને શહેરી આવાસ બાબતોના મંત્રાલયે 2019 માં સરકાર દ્વારા એસપીજી કવર પાછું ખેંચ્યા બાદ પ્રિયંકા ગાંધીના બંગલાની ફાળવણી રદ કરી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી 1997 થી ટાઇપ 6 બંગલામાં રહે છે. પ્રિયંકા ગાંધી વિશેષ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી) ના પ્રોટેકટી હોવાના કારણે ખાનગી નાગરિક હોવા છતા તેને આ સરકારી બંગલો ફાળવવામાં આવ્યો હતો. એસપીજીના નિયમોથી તમામ પ્રોટેક્ટીઓને સરકારી આવાસ મળી શકશે. પ્રિયંકા ગાંધી જો કે લોધી એસ્ટેટ બંગલામાં ભાડેથી હાલ રહે છે. બદલાયેલા સરકારી ફાળવણીના નિયમો હેઠળ, ફક્ત એસપીજી સંરક્ષકોને જ ખાનગી નાગરિકો તરીકે સરકારી આવાસો મળવાપાત્ર છે. જ્યારે હાલ પ્રિયંકા z+ સિક્યુરિટી ધરાવે છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/38gxlQ1 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com       

Ludhiana Railway Accident મુસાફરોની સુરક્ષા ભગવાન ભરોસે? લુધિયાણામાં મુસાફરી ટ્રેનના ડબ્બામાંથી ટોયલેટનો ભાગ જ ઉખડીને નીચે પડ્યો! જુઓ વિડીયો
Bullet Train Corridor દિલ્હીથી સિલિગુડી માત્ર ૬ કલાકમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે યુપી, બિહાર અને બંગાળને જોડતા નવા બુલેટ ટ્રેન કોરિડોરની કરી જાહેરાત
Uproar in London at CJI Surya Kant’s Event લંડનમાં ભારતનું અપમાન! CJI ના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન, અસંમતિના નામે ‘કોકરોચ’ ટિપ્પણી પર થયો ભારે હોબાળો
Modi Cabinet reshuffle મોદી સરકારમાં મોટા ફેરબદલના સંકેત આ ૪ વરિષ્ઠ મંત્રીઓએ આપવું પડશે રાજીનામું, કેબિનેટમાં નવા યુવા ચહેરાઓને મળશે તક
Exit mobile version