Site icon

પયગંબર વિવાદ – ભાજપના પૂર્વ નેતા નુપૂર શર્માને સુપ્રીમે આપી મોટી રાહત- તમામ કેસ અહીં થયા ટ્રાન્સફર

News Continuous Bureau | Mumbai

ભાજપના(BJP) પૂર્વ નેતા નુપૂર શર્માને(Former leader Nupur Sharma) સુપ્રીમ કોર્ટે(Supreme Court) મોટી રાહત આપી છે.

Join Our WhatsApp Community

પયગંબર વિવાદ મામલે(Prophet controversy) દેશમાં અલગ અલગ સ્થળે નોંધાયેલા તમામ કેસને દિલ્હી ટ્રાન્સફર(Delhi Transfer) કરવાનો આદેશ આપ્યો છે. 

સાથે કોર્ટે એવું કહ્યું કે જ્યાં સુધી આ કેસની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી નુપૂર શર્માની ધરપકડ પર જે સ્ટે મૂકાયો હતો તે ચાલુ રહેશે. 

તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર થયા હોવાથી હવે નૂપૂર શર્મા સામે નોંધાયેલા બધા કેસની તપાસ દિલ્હી પોલીસ(Delhi Police) કરશે. 

ઉલ્લેખનીય છે કે ભાજપના પૂર્વ નેતા નુપૂર શર્માએ મોહમ્મદ પયગંબર સામે અપમાનજનક ટીપ્પણી કરી હતી 

આ સમાચાર પણ વાંચો : હવે સાર્વજનિક રજાના દિવસે પણ મુંબઈ મહાનગર પાલિકા નો આ વિભાગ કામ કરશે

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version