Site icon

પયગંબર વિવાદ – ભાજપના પૂર્વ નેતા નુપૂર શર્માને સુપ્રીમે આપી મોટી રાહત- તમામ કેસ અહીં થયા ટ્રાન્સફર

News Continuous Bureau | Mumbai

ભાજપના(BJP) પૂર્વ નેતા નુપૂર શર્માને(Former leader Nupur Sharma) સુપ્રીમ કોર્ટે(Supreme Court) મોટી રાહત આપી છે.

Join Our WhatsApp Community

પયગંબર વિવાદ મામલે(Prophet controversy) દેશમાં અલગ અલગ સ્થળે નોંધાયેલા તમામ કેસને દિલ્હી ટ્રાન્સફર(Delhi Transfer) કરવાનો આદેશ આપ્યો છે. 

સાથે કોર્ટે એવું કહ્યું કે જ્યાં સુધી આ કેસની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી નુપૂર શર્માની ધરપકડ પર જે સ્ટે મૂકાયો હતો તે ચાલુ રહેશે. 

તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર થયા હોવાથી હવે નૂપૂર શર્મા સામે નોંધાયેલા બધા કેસની તપાસ દિલ્હી પોલીસ(Delhi Police) કરશે. 

ઉલ્લેખનીય છે કે ભાજપના પૂર્વ નેતા નુપૂર શર્માએ મોહમ્મદ પયગંબર સામે અપમાનજનક ટીપ્પણી કરી હતી 

આ સમાચાર પણ વાંચો : હવે સાર્વજનિક રજાના દિવસે પણ મુંબઈ મહાનગર પાલિકા નો આ વિભાગ કામ કરશે

Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
ISRO PSLV-C62 Mission Failure: ઈસરોને નવા વર્ષનો મોટો ઝટકો: PSLV-C62 મિશન ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ.
Vande Bharat Sleeper Fare: એરપોર્ટ જેવી સુવિધા અને કડક નિયમો: વંદે ભારત સ્લીપરમાં નો-વેઈટિંગ પોલિસી, જાણો કેટલું ખર્ચવું પડશે ભાડું
Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Exit mobile version