Site icon News Continuous Bureau | Mumbai

પયગંબર વિવાદ – ભાજપના પૂર્વ નેતા નુપૂર શર્માને સુપ્રીમે આપી મોટી રાહત- તમામ કેસ અહીં થયા ટ્રાન્સફર

News Continuous Bureau | Mumbai

ભાજપના(BJP) પૂર્વ નેતા નુપૂર શર્માને(Former leader Nupur Sharma) સુપ્રીમ કોર્ટે(Supreme Court) મોટી રાહત આપી છે.

Join Our WhatsApp Channel

પયગંબર વિવાદ મામલે(Prophet controversy) દેશમાં અલગ અલગ સ્થળે નોંધાયેલા તમામ કેસને દિલ્હી ટ્રાન્સફર(Delhi Transfer) કરવાનો આદેશ આપ્યો છે. 

સાથે કોર્ટે એવું કહ્યું કે જ્યાં સુધી આ કેસની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી નુપૂર શર્માની ધરપકડ પર જે સ્ટે મૂકાયો હતો તે ચાલુ રહેશે. 

તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર થયા હોવાથી હવે નૂપૂર શર્મા સામે નોંધાયેલા બધા કેસની તપાસ દિલ્હી પોલીસ(Delhi Police) કરશે. 

ઉલ્લેખનીય છે કે ભાજપના પૂર્વ નેતા નુપૂર શર્માએ મોહમ્મદ પયગંબર સામે અપમાનજનક ટીપ્પણી કરી હતી 

આ સમાચાર પણ વાંચો : હવે સાર્વજનિક રજાના દિવસે પણ મુંબઈ મહાનગર પાલિકા નો આ વિભાગ કામ કરશે

Ink Attack on Abhijeet Deepke અભિજીત દીપકે પર શાહીનો હુમલો જાહેરમાં મહિલાએ ફેંકી શાહી, રાજકીય ગરમાવો વધ્યો
Sonam Wangchuk Protest હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકના ઉપવાસ યથાવત પત્નીએ કહ્યું 20 જુલાઈએ સંસદ માર્ચ થઈને જ રહેશે
Vikram1 Launch Success ઓર્બિટમાં ગુંજ્યું ‘વંદે માતરમ્’ ‘વિક્રમ1’ ની સફળ લોન્ચિંગ પર પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કર્યો ફોન; ટીમને પાઠવ્યા અભિનંદન
Sonam Wangchuk Protest History સરકાર સામે વાંગચુકનો ‘અગ્નિપથ’ ૫ વાર અનશન કરી લદ્દાખના હકો માટે લડ્યા આ વૈજ્ઞાનિક, જાણો શું મળ્યું પરિણામ?
Exit mobile version