Site icon

માનહાનિ કેસ માં રાહુલ ગાંધી સુરત કોર્ટમાં પહોંચ્યા. તેમના વકીલે કોર્ટમાં કહી આ મોટી વાત.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે સુરતની કોર્ટમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. 

સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીના વકીલે કહ્યું હતું કે તેઓ પોતાના નિવેદન સંદભે માફી નહીં માંગે અને કાનૂની કાર્યવાહી નો સામનો કરશે.  

Join Our WhatsApp Community

હવે કોર્ટ દ્વારા માનહાનિ કેસની આગળની સુનાવણી 12 જુલાઈએ હાથ ધરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે કર્ણાટકની સભામાં રાહુલ ગાંધી દ્વારા મોદી સમાજને લઈને ટીપ્પણી કરાઈ હતી. તેની સામે મોઢ વણિક સમાજ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

 

Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version