Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય રેલવેએ ભાડામાં કર્યો વધારો. જાણો કેટલા ભાડા વધ્યા. 

ભારતીય રેલવેએ યાત્રી ટ્રેનના ભાડામાં વધારો કરી દીધો છે. રેલવે દ્વારા આપેલા નિવેદન અનુસાર ઓછા અંતરની ટ્રેનોના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.

રેલવે દ્વારા વધારેલા ભાડાની અસર 30-40 કિમીની યાત્રા કરનારા મુસાફરો પર પડશે.

Join Our WhatsApp Channel

રેલવે અનુસાર હવે યાત્રીઓને નાના અંતરના મુસાફરોને પણ મેલ/એક્સપ્રેસ જેટલું ભાડૂ આપવું પડશે.

રેલવેએ જણાવ્યું કે, વધારેલા ભાડાની અસર માત્ર 3 ટકા ટ્રેનો ઉપર પડશે. તેમજ કોવિડનો પ્રકોપ હજું પણ યથાવત છે અને વાસ્તવમાં કોવિડથી ફરીથી સ્થિતિ બગડી રહી છે. એવામાં વધારે ભાડાથી ટ્રેનોમાં ભીડને નિયંત્રિત કરવા આ જરુરી છે.

CJP Ends Agitation Following Pradhan’s Resignation સરકાર સાથેની મંત્રણા સફળ, કોકરોચ જનતા પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન સત્તાવાર રીતે સમેટાયું..
CJP Protest Ends સરકાર સાથે વાતચીત સફળ, તમામ માંગણીઓ મંજૂર, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આંદોલન સમેટવાની કરી જાહેરાત
Dharmendra Pradhan’s Resignation As BJP’s Biggest Defeat ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ભાજપ માટે સૌથી મોટી રાજકીય હાર કેમ? વાંચો ઊંડાણપૂર્વક વિશ્લેષણ
Rahul Gandhi Reacts To Dharmendra Pradhan’s Resignation ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું ‘આ સરકારને હટાવવાનો સમય…’
Exit mobile version