Site icon

સાવચેત રહેજો! દેશમાં આમ જનતા બાદ હવે રાજકીય નેતાઓ કોરોનાની ચપેટમાં, મોદી સરકારના આ નેતાઓ થયા કોરોનાગ્રસ્ત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,11 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

મંગળવાર

દેશમાં આમ પ્રજા બાદ હવે રાજકીય નેતાઓ કોરોનાની ચપેટમાં આવવા લાગ્યા છે

પ્રાપ્ત જાણકારી મુજબ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કર્ણાટકના CM બસવરાજ બોમ્મઈ, બિહારના CM નીતીશ કુમાર અને કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.  

જોકે તમામમાં કોરોનાના સામાન્ય લક્ષણો છે અને ઘરમાં જ આઇસોલેટ થયા છે. 

તમામ રાજકીય નેતાઓએ અપીલ કરી છે કે તેમના સંપર્કમાં આવેલા લોકો આઈસોલેટ થઈ જાય અને પોતાનો ટેસ્ટ કરાવી લે.

મુંબઈમાં 5 દિવસ અને 94 હજાર કોરોનાના કેસ, મુંબઈ માં ટેન્શન. પણ એક રાહત ના સમાચાર. જાણો કાલના આંકડા.
 

PACL Scam Refund: PACL કૌભાંડ: લાખો રોકાણકારો માટે આશાનું કિરણ, ED ₹15,582 કરોડની મિલકતો લોઢા સમિતિને સોંપશે
Government’s Digital Strike:સોશિયલ મીડિયા પર સરકારનો કડક સકંજો! નવા IT નિયમો જાહેર, ટેક કંપનીઓની જોહુકમી પર લાગશે બ્રેક.
LPG Crisis India 2026:LPG કટોકટી: સુરત-મુંબઈમાં મજૂરોની હિજરત શરૂ, રાજસ્થાનમાં ઉદ્યોગો પાયમાલ; ગેસ સપ્લાય ખોરવાતા હાહાકાર!
LPG Connection Surrender:શું તમારા વિસ્તારમાં PNG પાઈપલાઈન છે? જો ૩ મહિનામાં કનેક્શન નહીં લો તો LPG સપ્લાય અટકી જશે, જાણો શું છે સરકારનો પ્લાન
Exit mobile version