Site icon

સાવચેત રહેજો! દેશમાં આમ જનતા બાદ હવે રાજકીય નેતાઓ કોરોનાની ચપેટમાં, મોદી સરકારના આ નેતાઓ થયા કોરોનાગ્રસ્ત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,11 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

મંગળવાર

દેશમાં આમ પ્રજા બાદ હવે રાજકીય નેતાઓ કોરોનાની ચપેટમાં આવવા લાગ્યા છે

પ્રાપ્ત જાણકારી મુજબ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કર્ણાટકના CM બસવરાજ બોમ્મઈ, બિહારના CM નીતીશ કુમાર અને કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.  

જોકે તમામમાં કોરોનાના સામાન્ય લક્ષણો છે અને ઘરમાં જ આઇસોલેટ થયા છે. 

તમામ રાજકીય નેતાઓએ અપીલ કરી છે કે તેમના સંપર્કમાં આવેલા લોકો આઈસોલેટ થઈ જાય અને પોતાનો ટેસ્ટ કરાવી લે.

મુંબઈમાં 5 દિવસ અને 94 હજાર કોરોનાના કેસ, મુંબઈ માં ટેન્શન. પણ એક રાહત ના સમાચાર. જાણો કાલના આંકડા.
 

Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
77th Republic Day: ભારતના 77મા ગણતંત્ર દિવસ પર આ વખતે બે ‘ચીફ ગેસ્ટ’: યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ આવશે ભારત, FTA પર થઈ શકે છે મોટી જાહેરાત.
I-PAC Raid Case: મમતા સરકારની અરજી ફગાવી, ED અધિકારીઓ વિરુદ્ધની FIR પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક; દેશમાં અરાજકતા અંગે કરી મોટી ટિપ્પણી
PM Modi Wishes: વડાપ્રધાન મોદીએ મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુની પાઠવી હાર્દિક શુભેચ્છાઓ; દેશમાં સમૃદ્ધિની કરી મંગલકામના.
Exit mobile version