Site icon

સંસદમાં ચીન સંદર્ભે રાજનાથ સિંહ નું બયાન: ભારતીય સેના પ્રત્યુત્તર આપવા તૈયાર

No major injuries, army can tackle such forces: Rajnath Singh on India China border clash

ભારત ચીન સંઘર્ષ: તવાંગ અથડામણ મુદ્દે બોલ્યા રાજનાથ સિંહ.. વિપક્ષના સવાલનો આપ્યો આ જવાબ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Community

17 સપ્ટેમ્બર 2020 

ચાલુ સપ્તાહમાં બીજી વખત રાજનાથ સિંહ ચીન મામલે સંસદમાં બોલ્યા. રાજ્યસભામાં આપેલા નિવેદનમાં તેમણે કહ્યું કે ભારતની સેના ચીનની કોઈ પણ કાર્યવાહી નો જવાબ આપવા માટે તૈયાર છે. રાજનાથ સિંહે આરોપ લગાવ્યો હતો કે ચીન દ્વિપક્ષીય સમજોતા નું ઉલ્લંઘન કરી રહ્યું છે. 

પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે ભારતીય સેનાએ સંયમ જાળવી રાખ્યો છે પરંતુ ભારતની અખંડિતતા માટે તેના પોતાનું શૌર્ય દેખાડવા તૈયાર છે. વધુમાં તેમણે જણાવ્યું કે ચીન ભારત સાથે કોઈ પણ સરહદ માનવા તૈયાર નથી. આથી વિવાદ લાંબો ચાલ્યો છે.

Srinagar Protest on Khamenei Death: ખામેનેઈના મોત પર શ્રીનગરના રસ્તાઓ પર ઉતરી ભીડ; સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, કાશ્મીરમાં હાઈ-એલર્ટ.
MHA Alert on Iran Israel War: Iran Attack Impact in India: ભારતના અનેક રાજ્યોમાં સુરક્ષા કડક, ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી; કટ્ટરપંથી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી નો આદેશ.
Delhi School Bomb Threat: દિલ્હીની ટોચની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! સરદાર પટેલ વિદ્યાલયમાં હાઈ-એલર્ટ; પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ..
Air India Flights Cancelled: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર! એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટ અને યુરોપની ફ્લાઈટ્સ પર લીધો મોટો નિર્ણય..
Exit mobile version