Site icon News Continuous Bureau | Mumbai

સંસદમાં ચીન સંદર્ભે રાજનાથ સિંહ નું બયાન: ભારતીય સેના પ્રત્યુત્તર આપવા તૈયાર

No major injuries, army can tackle such forces: Rajnath Singh on India China border clash

ભારત ચીન સંઘર્ષ: તવાંગ અથડામણ મુદ્દે બોલ્યા રાજનાથ સિંહ.. વિપક્ષના સવાલનો આપ્યો આ જવાબ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

17 સપ્ટેમ્બર 2020 

ચાલુ સપ્તાહમાં બીજી વખત રાજનાથ સિંહ ચીન મામલે સંસદમાં બોલ્યા. રાજ્યસભામાં આપેલા નિવેદનમાં તેમણે કહ્યું કે ભારતની સેના ચીનની કોઈ પણ કાર્યવાહી નો જવાબ આપવા માટે તૈયાર છે. રાજનાથ સિંહે આરોપ લગાવ્યો હતો કે ચીન દ્વિપક્ષીય સમજોતા નું ઉલ્લંઘન કરી રહ્યું છે. 

પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે ભારતીય સેનાએ સંયમ જાળવી રાખ્યો છે પરંતુ ભારતની અખંડિતતા માટે તેના પોતાનું શૌર્ય દેખાડવા તૈયાર છે. વધુમાં તેમણે જણાવ્યું કે ચીન ભારત સાથે કોઈ પણ સરહદ માનવા તૈયાર નથી. આથી વિવાદ લાંબો ચાલ્યો છે.

Ink Attack on Abhijeet Deepke અભિજીત દીપકે પર શાહીનો હુમલો જાહેરમાં મહિલાએ ફેંકી શાહી, રાજકીય ગરમાવો વધ્યો
Sonam Wangchuk Protest હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકના ઉપવાસ યથાવત પત્નીએ કહ્યું 20 જુલાઈએ સંસદ માર્ચ થઈને જ રહેશે
Vikram1 Launch Success ઓર્બિટમાં ગુંજ્યું ‘વંદે માતરમ્’ ‘વિક્રમ1’ ની સફળ લોન્ચિંગ પર પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કર્યો ફોન; ટીમને પાઠવ્યા અભિનંદન
Sonam Wangchuk Protest History સરકાર સામે વાંગચુકનો ‘અગ્નિપથ’ ૫ વાર અનશન કરી લદ્દાખના હકો માટે લડ્યા આ વૈજ્ઞાનિક, જાણો શું મળ્યું પરિણામ?
Exit mobile version