Site icon News Continuous Bureau | Mumbai

સંસદમાં ચીન સંદર્ભે રાજનાથ સિંહ નું બયાન: ભારતીય સેના પ્રત્યુત્તર આપવા તૈયાર

No major injuries, army can tackle such forces: Rajnath Singh on India China border clash

ભારત ચીન સંઘર્ષ: તવાંગ અથડામણ મુદ્દે બોલ્યા રાજનાથ સિંહ.. વિપક્ષના સવાલનો આપ્યો આ જવાબ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

17 સપ્ટેમ્બર 2020 

ચાલુ સપ્તાહમાં બીજી વખત રાજનાથ સિંહ ચીન મામલે સંસદમાં બોલ્યા. રાજ્યસભામાં આપેલા નિવેદનમાં તેમણે કહ્યું કે ભારતની સેના ચીનની કોઈ પણ કાર્યવાહી નો જવાબ આપવા માટે તૈયાર છે. રાજનાથ સિંહે આરોપ લગાવ્યો હતો કે ચીન દ્વિપક્ષીય સમજોતા નું ઉલ્લંઘન કરી રહ્યું છે. 

પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે ભારતીય સેનાએ સંયમ જાળવી રાખ્યો છે પરંતુ ભારતની અખંડિતતા માટે તેના પોતાનું શૌર્ય દેખાડવા તૈયાર છે. વધુમાં તેમણે જણાવ્યું કે ચીન ભારત સાથે કોઈ પણ સરહદ માનવા તૈયાર નથી. આથી વિવાદ લાંબો ચાલ્યો છે.

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version