Site icon News Continuous Bureau

મોદીના ફોન કોલ ની ઓફરનો ખેડૂત નેતા ટીકૈત એ આપ્યો જવાબ. જાણો શું કહ્યું…

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પીએમ નરેન્દ્ર મોદીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

રાકેશ ટિકૈતે કહ્યું છે કે, પીએમ એક કોલ દૂર હોય તો નંબર આપો, તુરંત કોલ કરીએ. અમારા ફોન પર તો અમને લોકો અપશબ્દ બોલે છે. એવામાં વડાપ્રધાન કોઈ ફોન કોલની વાત કરતા હોય તો અમને નંબર આપો.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ બજેટ પહેલા સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે પોતે ખેડૂતોથી માત્ર એક ફોન કોલ દૂર છે. ખેડૂતો ઈચ્છે ત્યારે વાટાઘાટો થઈ શકે છે. 

Noida Workers’ Protest: નોઈડામાં મજૂર આક્રોશનું અસલી કારણ શું? વેતન વધારો અને ગ્રેજ્યુઇટી સહિતની આ માંગણીઓ પર મચ્યો છે સંગ્રામ
Wheat Crop India :ઘઉંની નવી સિઝનના પ્રારંભે જ માવઠાંનો માર અને નિકાસ બેહાલ
Noida Salary Protest Turns Violent: નોઈડામાં મજૂરો અને પોલીસ વચ્ચે લોહિયાળ જંગ, આગજની અને તોડફોડ બાદ આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો.
Vrindavan Boat Tragedy:વૃંદાવનમાં યમુના નદીમાં મોટી હોનારત, ૧૦ શ્રદ્ધાળુઓના મોત, રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ યથાવત.
Exit mobile version