Site icon

ભગવાન રામ અને અલ્લાહને લઈને ફારૂક અબ્દુલ્લાએ સંસદમાં કહી આ વાત. જાણો વિગતે 

નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા એ મંગળવારે સરકારને જમ્મુ-કાશ્મીરના લોકોને 'દિલથી લગાવવા' અને પ્રદર્શનકારી કિસાનોની વાત સાંભળવાનો આગ્રહ કર્યો હતો. 

તેમણે કહ્યું કે, 'ભગવાન રામ આપણા બધાના છે અને જો અલ્લાહ તથા ભગવાનમાં ફર્ક કરવામાં આવ્યો તો દેશ તૂટી જશે.' 

Join Our WhatsApp Community

ભગવાન અને અલ્લાહ એક છે. તેમણે તે વાત પર ભાર આપ્યો, 'રામ તો વિશ્વના રામ છે. જો તે દુનિયાના રામ છે તો આપણા બધાના રામ છે. 

કુરાન માત્ર અમારૂ નહીં, બધાનું છે. બાઇબલ બધાનું છે.

National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
National Unity Day: રાષ્ટ્રીય એકતા દિવસ: PM મોદીએ લોહપુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી, દેશવાસીઓને ‘એકતાના શપથ’ લેવડાવ્યા.
Exit mobile version