Site icon

પૂર્વ કેન્દ્રીય મંત્રી રામ જેઠમલાણીના પુત્ર મહેશ જેઠમલાણીને રાજ્યસભામાં સાંસદ તરીકે નામાંકિત કરવામાં આવ્યા ; આટલા વર્ષ સુધી ચાલશે તેમનો કાર્યકાળ ; જાણો વિગતે 

જાણીતા વકીલ રામ જેઠમલાણી ના દીકરા મહેશ જેઠમલાણીને રાજ્યસભાના સાંસદ તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. 

દિવંગત સાંસદ રઘુનાથ મોહપાત્રાના ખાલી પદ પર મહેશ જેઠમલાણી ની વરણી કરવામાં આવી છે. જેમનું ગત મહિને કોરોનાને કારણે નિધન થયું હતું. 

Join Our WhatsApp Community

રાજ્યસભાના સાંસદ તરીકે જેઠમલાણીનો કાર્યકાળ મે 2024 સુધી ચાલશે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ કેબિનેટના સૂચન પર રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરી શકે છે. આ લોકો સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત, કળા અને સમાજ સેવા જેવા ક્ષેત્રોની મોટી હસ્તીઓ હોય છે.

આજથી ફરજિયાત થતા હોલમાર્કિંગના નિયમ સામે બૉમ્બે હાઈ કોર્ટે જ્વેલર્સોને આપી આ રાહત; જાણો વિગત 

Srinagar Protest on Khamenei Death: ખામેનેઈના મોત પર શ્રીનગરના રસ્તાઓ પર ઉતરી ભીડ; સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, કાશ્મીરમાં હાઈ-એલર્ટ.
MHA Alert on Iran Israel War: Iran Attack Impact in India: ભારતના અનેક રાજ્યોમાં સુરક્ષા કડક, ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી; કટ્ટરપંથી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી નો આદેશ.
Delhi School Bomb Threat: દિલ્હીની ટોચની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! સરદાર પટેલ વિદ્યાલયમાં હાઈ-એલર્ટ; પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ..
Air India Flights Cancelled: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર! એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટ અને યુરોપની ફ્લાઈટ્સ પર લીધો મોટો નિર્ણય..
Exit mobile version