Site icon News Continuous Bureau | Mumbai

પૂર્વ કેન્દ્રીય મંત્રી રામ જેઠમલાણીના પુત્ર મહેશ જેઠમલાણીને રાજ્યસભામાં સાંસદ તરીકે નામાંકિત કરવામાં આવ્યા ; આટલા વર્ષ સુધી ચાલશે તેમનો કાર્યકાળ ; જાણો વિગતે 

જાણીતા વકીલ રામ જેઠમલાણી ના દીકરા મહેશ જેઠમલાણીને રાજ્યસભાના સાંસદ તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. 

દિવંગત સાંસદ રઘુનાથ મોહપાત્રાના ખાલી પદ પર મહેશ જેઠમલાણી ની વરણી કરવામાં આવી છે. જેમનું ગત મહિને કોરોનાને કારણે નિધન થયું હતું. 

Join Our WhatsApp Channel

રાજ્યસભાના સાંસદ તરીકે જેઠમલાણીનો કાર્યકાળ મે 2024 સુધી ચાલશે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ કેબિનેટના સૂચન પર રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરી શકે છે. આ લોકો સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત, કળા અને સમાજ સેવા જેવા ક્ષેત્રોની મોટી હસ્તીઓ હોય છે.

આજથી ફરજિયાત થતા હોલમાર્કિંગના નિયમ સામે બૉમ્બે હાઈ કોર્ટે જ્વેલર્સોને આપી આ રાહત; જાણો વિગત 

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version