Site icon

રામ મંદિર માટે સોના-ચાંદીની ઇંટો નહીં, રોકડાં ચૂકવો! જાણો ટ્રસ્ટે કેમ ભક્તોને કરવી પડી આવી વિનંતી…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

28 જુલાઈ 2020

'રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' હવે સોના-ચાંદીની ઈંટો વગેરેનું દાન નહીં સ્વીકારે.. ટ્રસ્ટના મહાસચિવે દાતાઓને અપીલ કરી છે કે, "ભક્તો સોના-ચાંદી તેમજ અન્ય ધાતુઓની ઈંટો દાન માટે લઈને ન આવે. તેના બદલે ટ્રસ્ટના ખાતામાં રોકડાં રૂપિયા જમા કરાવે."

અત્યાર સુધીમાં  રામ જન્મભૂમિ ટ્રસ્ટ ને 1 ક્વિંટલથી વધુ કિંમતની સોના ચાંદીની ઈંટ દાનમાં મળી ચુકી છે. આ બધાની કિંમતનો અંદાજો લગાવવો મુશ્કેલ બની રહ્યું છે. ઉપરાંત તેને રાખવા માટે બેંકમાં લોકર પણ નથી. આથી ટ્રસ્ટ એ બધા દાતાઓને અપીલ કરવી પડી છે કે તે "દાનને ઓનલાઈન અથવા કેશમાં ટ્રસ્ટના ખાતામાં જમા કરાવે." 

ઉલ્લેખનીય છે કે 5 મી ઓગસ્ટએ વડાપ્રધાન ભૂમિ પૂજન કરવા અયોધ્યા આવવાનાં છે. જેનો સમય 12.15 મિનિટ અને 32 સેકન્ડનો રહેશે. આ દરમિયાન પીએમ રામ મંદિરની આધારશીલા પણ રાખશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

 

Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Supreme Court Order: શિક્ષણ જગતમાં મોટી હલચલ: NCERT એ ધોરણ 8 ના અભ્યાસક્રમમાં કર્યો મોટો ફેરફાર! વિવાદિત પાઠ હટાવ્યો, સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ પુસ્તક પર પ્રતિબંધ
Weather Update: માર્ચની શરૂઆતમાં જ સૂર્યદેવના આકરા તેવર! હિમાચલમાં ‘લૂ’ ની ચેતવણી, ગુજરાત અને રાજસ્થાનમાં કાળઝાળ ગરમી વચ્ચે ગરમ પવનો ફૂંકાશે
Commercial LPG Shortage India: યુદ્ધની અસર હવે રસોડાથી સ્મશાન સુધી! ગેસ સપ્લાય ખોરવાતા બેંગલુરુ અને પુણેમાં હાહાકાર; કોમર્શિયલ ગેસના બાટલા માટે મચી પડાપડી.
Exit mobile version