Site icon News Continuous Bureau | Mumbai

રામ મંદિર માટે સોના-ચાંદીની ઇંટો નહીં, રોકડાં ચૂકવો! જાણો ટ્રસ્ટે કેમ ભક્તોને કરવી પડી આવી વિનંતી…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

28 જુલાઈ 2020

'રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' હવે સોના-ચાંદીની ઈંટો વગેરેનું દાન નહીં સ્વીકારે.. ટ્રસ્ટના મહાસચિવે દાતાઓને અપીલ કરી છે કે, "ભક્તો સોના-ચાંદી તેમજ અન્ય ધાતુઓની ઈંટો દાન માટે લઈને ન આવે. તેના બદલે ટ્રસ્ટના ખાતામાં રોકડાં રૂપિયા જમા કરાવે."

અત્યાર સુધીમાં  રામ જન્મભૂમિ ટ્રસ્ટ ને 1 ક્વિંટલથી વધુ કિંમતની સોના ચાંદીની ઈંટ દાનમાં મળી ચુકી છે. આ બધાની કિંમતનો અંદાજો લગાવવો મુશ્કેલ બની રહ્યું છે. ઉપરાંત તેને રાખવા માટે બેંકમાં લોકર પણ નથી. આથી ટ્રસ્ટ એ બધા દાતાઓને અપીલ કરવી પડી છે કે તે "દાનને ઓનલાઈન અથવા કેશમાં ટ્રસ્ટના ખાતામાં જમા કરાવે." 

ઉલ્લેખનીય છે કે 5 મી ઓગસ્ટએ વડાપ્રધાન ભૂમિ પૂજન કરવા અયોધ્યા આવવાનાં છે. જેનો સમય 12.15 મિનિટ અને 32 સેકન્ડનો રહેશે. આ દરમિયાન પીએમ રામ મંદિરની આધારશીલા પણ રાખશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

 

Tejas Fighter Jet Parts Fraud મોટી સાજિશ નાકામ! તેજસ ફાઈટર જેટના સ્પેરપાર્ટ્સમાં ફર્જીવાડો, છેતરપિંડી કરનાર કંપની હવે મુસીબતમાં
Meenakshi Natarajan RS Nomination Rejection મીનાક્ષી નટરાજનને ‘સુપ્રીમ’ આશા રાજ્યસભા ઉમેદવારી રદ થવાના મામલે આ તારીખે તારીખે સુનાવણી
Homemaker as Nation Builder અદાલતનો ઐતિહાસિક નિર્ણય, ગૃહિણીઓના અમૂલ્ય યોગદાનને ગણાવ્યું ‘નેશન બિલ્ડર’..
Ishq Karo Party રાજકારણમાં નવા વળાંક ‘કોકરોચ જનતા પાર્ટી’ બાદ હવે માર્કંડેય કાત્જુ લાવ્યા ‘ઈશ્ક કરો પાર્ટી’
Exit mobile version