Site icon

રામ મંદિરનુ 50 ટકા બાંધકામ પુરુ, આ તારીખે નવા મંદીરમાં શ્રી રામ લલ્લા વિરજશે

News Continuous Bureau | Mumbai

આખરે રામ ભક્તોની આતુરતાનો અંત આવી રહ્યો છે. અયોધ્યા ખાતે આવેલા શ્રી રામ મંદિરનું નિર્માણ કાર્ય આગામી બે વર્ષે મકરસંક્રાંતિ સુધીમાં પતી જવાની અપેક્ષા છે.

Join Our WhatsApp Community

હાલ ટાટા અને એલ એન્ડ ટી જેવી મોટી કંપનીઓ રામ મંદિર નિર્માણના કામમાં પોતાની ભૂમિકા નિભાવી રહી છે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ ની મુલાકાત લીધી હતી અને ચાલી રહેલા કામનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. જે સમાચારો પ્રાપ્ત થયા છે તે મુજબ ૨૦૨૪ મકરસંક્રાંતિ સુધીમાં મંદિરનું બાંધકામ થઈ જશે અને લોકો ભવ્ય મંદિરમાં દર્શન કરી શકશે.

LPG Crisis Management: ગેસ સિલિન્ડર માટે હવે નહીં જોવી પડે રાહ! સરકારે લીધો મોટો નિર્ણય, આ ખાસ વર્ગના લોકોને મળશે પ્રાધાન્ય.
Assam Police Case:પવન ખેડાના ઘરે પહોંચી આસામ પોલીસ: સીએમ હિમંતાના પત્ની વિરુદ્ધના નિવેદન બાદ નોંધાઈ હતી ફરિયાદ, જાણો સમગ્ર મામલો
West Bengal Election: બંગાળમાં મતાધિકાર પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’? એકસાથે 90 લાખ નામ મતદાર યાદીમાંથી કમી, ચૂંટણી પંચે પહેલીવાર જાહેર કર્યો આંકડો.
Air India CEO: ટાટા ગ્રુપની એરલાઈનમાં હડકંપ: એર ઈન્ડિયાના CEO એ અચાનક પદ છોડ્યું, જાણો રાજીનામા પાછળનું કારણ.
Exit mobile version