Site icon

રામ મંદિરનુ 50 ટકા બાંધકામ પુરુ, આ તારીખે નવા મંદીરમાં શ્રી રામ લલ્લા વિરજશે

News Continuous Bureau | Mumbai

આખરે રામ ભક્તોની આતુરતાનો અંત આવી રહ્યો છે. અયોધ્યા ખાતે આવેલા શ્રી રામ મંદિરનું નિર્માણ કાર્ય આગામી બે વર્ષે મકરસંક્રાંતિ સુધીમાં પતી જવાની અપેક્ષા છે.

Join Our WhatsApp Community

હાલ ટાટા અને એલ એન્ડ ટી જેવી મોટી કંપનીઓ રામ મંદિર નિર્માણના કામમાં પોતાની ભૂમિકા નિભાવી રહી છે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ ની મુલાકાત લીધી હતી અને ચાલી રહેલા કામનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. જે સમાચારો પ્રાપ્ત થયા છે તે મુજબ ૨૦૨૪ મકરસંક્રાંતિ સુધીમાં મંદિરનું બાંધકામ થઈ જશે અને લોકો ભવ્ય મંદિરમાં દર્શન કરી શકશે.

Edible Oil Futures Trading: ખાદ્યતેલોમાં આત્મનિર્ભર થવા માટે ફ્યચર્સ ટ્રેડિંગ જરૂરી
Pariksha Pe Charcha: ‘ખાણું પણ અને જ્ઞાન પણ! ‘પરીક્ષા પે ચર્ચા’ માં પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે ટિફિન ખોલ્યું, ચકલી-ખુરમીના સ્વાદ સાથે આપ્યા સફળતાના મંત્રો
Holi Special Train 2026: હોળી પર ઘરે જવું થશે આસાન: રેલવેએ કરી મોટી જાહેરાત, મુસાફરોની સુવિધા માટે દોડાવવામાં આવશે આટલી સ્પેશિયલ ટ્રેનો
Bomb Threat to 9 Schools in Delhi: દિલ્હીની 9 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: મેનેજમેન્ટમાં મચ્યો ફફડાટ, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version