Ration Card New Rules કેન્દ્ર સરકારે દેશના કરોડો રેશનકાર્ડ ધારકો (Ration card holders) માટે રેશનિંગ પ્રણાલીમાં એક ઐતિહાસિક ફેરફાર કર્યો છે, જે અંતર્ગત હવે અનાજની વહેંચણી સમગ્ર પરિવારને એક એકમ ગણીને નહીં, પરંતુ રેશનકાર્ડમાં નોંધાયેલા ‘સભ્યોની વાસ્તવિક સંખ્યા’ ના આધારે કરવામાં આવશે.