Site icon

પત્રકાર રવીશકુમાર એ બળાપો કાઢ્યો. કહ્યું પત્રકારત્વનો આ ભસ્મ યુગ છે અને આખેઆખો મીડિયા વર્ગ ગોદી  મીડિયા છે.

એનડીટીવી માંથી રાજીનામું આપ્યા પછી રવીશકુમાર વિડિયો ના માધ્યમથી લોકોની સામે આવ્યા. અને પોતાનો બળાપો કાઢયો. હવે તેનો વિડીયો વાયરલ થયો છે.

Senior journalist Ravish Kumar resigns from NDTV

પત્રકાર રવીશકુમાર એ બળાપો કાઢ્યો. કહ્યું પત્રકારત્વનો આ ભસ્મ યુગ છે અને આખેઆખો મીડિયા વર્ગ ગોદી મીડિયા છે.

News Continuous Bureau | Mumbai

એનડીટીવી (NDTV) ને અદાણી કંપની(Adani) એ ટેક ઓવર કરી લીધું છે. ત્યારબાદ ડોક્ટર પ્રણવ રોય અને રાધિકા રોયએ પોતાના પદેથી રાજીનામું આપ્યું. હવે રવીશકુમાર (Ravish kumar) એ પણ રાજીનામું (Resign) આપી દીધું છે. અને પોતાના રાજીનામાની સાથે બળાપો કાઢયો છે.

Join Our WhatsApp Community

પત્રકારત્વનો ભસ્મ યુગ શરૂ થઈ ગયો છે.

પોતાના વિડીયોમાં રવીશકુમાર એ નામ લીધા વગર ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી પર નિશાનો લીધો છે. પોતાના વિડીયો માં તેમણે કહ્યું કે પત્રકારત્વનો આ  ભસ્મ યુગ ચાલુ છે. આખેઆખું મીડિયા ગોદી બની ગયું છે. પોતાના જુનાં સંસ્મરણોને વાગોળતા તેમણે લોકોનો  આભાર વ્યક્ત કર્યો હતો. અને કહ્યું હતું કે હવે તે youtube ચેનલ પર દેખાશે. 

આ સમાચાર પણ વાંચો : Urfi Javed Naked: ન બ્રા, ન શર્ટ, ન શરમ અને ન ચહેરા પર માસ્ક, માત્ર પેન્ટ પહેરીને પેઇન્ટિંગ શરૂ કર્યું!

 

Iran-Israel War Impact in India: જેનો ડર હતો તે જ થયું… ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર મહારાષ્ટ્ર સુધી પહોંચી, સરકારના આદેશથી પુણેમાં ગેસ પુરવઠો ખોરવાયો.
Char Dham Yatra 2026: શું તમે પણ ચારધામ જવાનું વિચારી રહ્યા છો? આજથી શરૂ થયું બુકિંગ; ભૂલ્યા વગર કરાવી લો રજિસ્ટ્રેશન, આ તારીખથી શરૂ થશે દર્શન
IAF Sukhoi Crash Assam: આસામમાં વાયુસેનાનું સુખોઈ ફાઈટર જેટ ક્રેશ: દેશની રક્ષા કરતા ૨ પાયલટ શહીદ; વાયુસેનામાં શોકની લહેર.
Fuel Crisis Rumors in UP: યુપીમાં કેમ ખાલી થઈ રહ્યા છે પેટ્રોલ પંપો? અછતની અફવા ફેલાતા જ લોકોમાં ફફડાટ, ડ્રમ ભરીને તેલ લઈ જતા લોકોના વીડિયો વાયરલ.
Exit mobile version