Site icon News Continuous Bureau | Mumbai

અરે બાપ રે… આંદોલનકારીઓ ચોર નીકળ્યા. લાલ કિલ્લામાંથી આ વસ્તુની ચોરી થઇ. જાણો વિગત

ગણતંત્ર દિન પર ટ્રેક્ટર રેલી દરમિયાન ઐતિહાસિક સ્મારક લાલ કિલ્લાને ઘણું નુકસાન થયું હતું, ત્યારે ઘણી પ્રાચીન વસ્તુઓ પણ ગાયબ થઈ ગઈ છે. 

આ ઘટના પછી ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં ખુલાસો થયા બાદ કેન્દ્રીય સંસ્કૃતિ પ્રધાન પ્રહલાદસિંહ પટેલે દિલ્હી પોલીસને શોધખોળ કરવાના આદેશ આપ્યા છે.

Join Our WhatsApp Channel

સંસ્કૃતિ પ્રધાને જણાવ્યું હતું કે પોલીસને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, જેના આધારે પોલીસ કડક કાર્યવાહી કરશે અને ગુમ થયેલ પુરાતત્ત્વીય અવશેષો ફરીથી મેળવશે.

Arvind Kejriwal। ન્યાય મળવાની આશા તૂટી! જસ્ટિસ સ્વર્ણકાંતાની કોર્ટનો બહિષ્કાર કરશે અરવિંદ કેજરીવાલ? જાણો શું છે મામલો
Free Trade Agreement (FTA)| ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વેપારનો નવો અધ્યાય! ૭૦ ટકા વસ્તુઓ થશે સસ્તી, જાણો કેવી રીતે બદલાશે આર્થિક સમીકરણો
Delhi Heat Wave। ભીષણ ગરમી સામે દિલ્હી તંત્ર સક્રિય હીટ વેવ એક્શન પ્લાન હેઠળ લેવાયા કડક નિર્ણય
Vijay Wadettiwar| ટ્રમ્પ પરના હુમલાને ગણાવ્યો ‘જનતાનો જવાબ’! વિજય વડેટ્ટીવારના આ વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું.
Exit mobile version