Site icon

રિલાયન્સ મેદાનમાં : 1000 ટન પર ઓક્સિજનનું ઉત્પાદન પહોંચ્યું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર

દેશમાં માં ઑક્સિજનની તંગીને દૂર કરવા માટે અત્યારે ભારત દેશના ઇન્ડસ્ટ્રિયાલીસ્ટ મેદાને પડયા છે. જામનગરમાં અત્યારે ખુદ મુકેશભાઈ અંબાણી મોરચો સંભાળ્યો છે, ત્યારે સારા સમાચાર આવ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઇનરી માંથી હાલ દરરોજ ૧૦૦૦ ટનથી વધારે મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન કરીને તે સપ્લાય કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય બાબત એ છે કે આ ઓક્સિજન પ્રભાવિત રાજ્યોને તદ્દન મફતમાં આપવામાં આવી રહ્યો છે. આ ઓક્સિજન અત્યારે એક લાખ લોકોની જરૂરિયાતોને પૂરી કરી શકે છે. અત્યાર સુધી રિલાયન્સ રિફાઇનરી 55000 મેડિકલ ઓક્સિજન સપ્લાય કરી ચૂકી છે. આ સપ્લાય માટે જરૂરી એવા 24 ટેન્કરો વિદેશથી મંગાવવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

સાવધાન : કોરોના ને કારણે આખા મુંબઈમાં સૌથી ખરાબ પરિસ્થિતિ બોરીવલી ની છે. સૌથી વધુ એક્ટિવ કેસ અહીં છે.
 

Iran-Israel War Impact in India: જેનો ડર હતો તે જ થયું… ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર મહારાષ્ટ્ર સુધી પહોંચી, સરકારના આદેશથી પુણેમાં ગેસ પુરવઠો ખોરવાયો.
Char Dham Yatra 2026: શું તમે પણ ચારધામ જવાનું વિચારી રહ્યા છો? આજથી શરૂ થયું બુકિંગ; ભૂલ્યા વગર કરાવી લો રજિસ્ટ્રેશન, આ તારીખથી શરૂ થશે દર્શન
IAF Sukhoi Crash Assam: આસામમાં વાયુસેનાનું સુખોઈ ફાઈટર જેટ ક્રેશ: દેશની રક્ષા કરતા ૨ પાયલટ શહીદ; વાયુસેનામાં શોકની લહેર.
Fuel Crisis Rumors in UP: યુપીમાં કેમ ખાલી થઈ રહ્યા છે પેટ્રોલ પંપો? અછતની અફવા ફેલાતા જ લોકોમાં ફફડાટ, ડ્રમ ભરીને તેલ લઈ જતા લોકોના વીડિયો વાયરલ.
Exit mobile version