મોદી સરકારનો મોટો નિર્ણય, હવેથી ગણતંત્ર દિવસની ઉજવણી આ તારીખથી શરૂ થશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,15 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શનિવાર

કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લઈને સુભાષચંદ્ર બોઝની જયંતિને ગણતંત્ર દિવસની ઉજવણીમાં સામેલ કરી છે.

સરકારના સૂત્રોએ જણાવ્યું કે હવેથી ગણતંત્ર દિવસની ઉજવણી 23 તારીખથી જ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ પહેલા રિપબ્લિક ડેની ઉજવણી 24 ડિસેમ્બરથી શરૂ થતી હતી.

આ પહેલા પણ મોદી સરકાર ઘણા મહાનુભાવોની જયંતિને અલગ અલગ પ્રકારે રાષ્ટ્રીય ઉજવણી કરવા માટે સાંકળી ચુકી છે.

ઉલ્લેખનીય છે કે સુભાષબાબુની જન્મજયંતીને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત મોદી સરકાર અગાઉથી કરી ચૂકી છે. 

બ્રિટનના બોરિસ જોનસન ટૂંક સમયમાં આપી શકે છે રાજીનામું, ભારતીય મૂળના આ અધિકારી બની શકે છે નવા PM

India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું
PM Narendra Modi Ethiopia visit: ભારત-ઇથોપિયા મૈત્રીનો નવો યુગ! PM મોદીની મુલાકાતમાં 8 મોટા કરાર, હવે બંને દેશો બન્યા ‘વ્યૂહાત્મક ભાગીદાર
IndiGo Airlines: ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરી કરવાના છો? એરપોર્ટ જતાં પહેલાં આ એડવાઇઝરી ખાસ વાંચી લો, ઉડાનમાં વિલંબની શક્યતા.
PM Narendra Modi: વિશ્વભરમાં મોદી મેજિક! હવે ઇથોપિયાએ આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન, જાણો અત્યાર સુધી કેટલા દેશોએ PM ને સન્માનિત કર્યા
Exit mobile version