Site icon

 મોદી સરકારનો મોટો નિર્ણય, હવેથી ગણતંત્ર દિવસની ઉજવણી આ તારીખથી શરૂ થશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,15 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શનિવાર

કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લઈને સુભાષચંદ્ર બોઝની જયંતિને ગણતંત્ર દિવસની ઉજવણીમાં સામેલ કરી છે.

સરકારના સૂત્રોએ જણાવ્યું કે હવેથી ગણતંત્ર દિવસની ઉજવણી 23 તારીખથી જ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ પહેલા રિપબ્લિક ડેની ઉજવણી 24 ડિસેમ્બરથી શરૂ થતી હતી.

આ પહેલા પણ મોદી સરકાર ઘણા મહાનુભાવોની જયંતિને અલગ અલગ પ્રકારે રાષ્ટ્રીય ઉજવણી કરવા માટે સાંકળી ચુકી છે.

ઉલ્લેખનીય છે કે સુભાષબાબુની જન્મજયંતીને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત મોદી સરકાર અગાઉથી કરી ચૂકી છે. 

બ્રિટનના બોરિસ જોનસન ટૂંક સમયમાં આપી શકે છે રાજીનામું, ભારતીય મૂળના આ અધિકારી બની શકે છે નવા PM

Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
Exit mobile version