Site icon

ભારતમાં કોરોનાના વધતા જતા આંકડા, ફરી ચાર હજારથી વધુનાં મોત; જાણો તાજા આંકડા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને પગલે કોવિડ 19 કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ફરી રેકૉર્ડ બ્રેક ચાર લાખથી વધુ કેસ નોંધાયા છે. દેશભરમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારે તેની સામે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ આ મુજબ છે.

સૌથી વધુ પૉઝિટિવ કેસ ધરાવતા દેશોમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે.

દેશમાં ગઈ કાલે 2,59,591 કેસ નોંધાયા, જેની સામે 3,57,295 દર્દી સાજા થયા. 24 કલાકમાં 4,209 લોકોનાં મોત નીપજ્યાં. દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 87.25% છે.

કુલ સંક્રમિતોની સંખ્યા 2,60,31,991 પર પહોંચી છે.

અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 2,91,331 છે, જ્યારે કુલ સ્વસ્થ થનાર લોકોની સંખયા 2,27,12,735 છે.

ભારતમાં કુલ ઍક્ટિવ કેસ 30,27,925 છે.

Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Red Fort Blast: દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા: ઉપરાજ્યપાલે પોલીસ કમિશનરને એમોનિયમ નાઇટ્રેટના વેચાણ પર નિયંત્રણ માટે આપ્યા ખાસ નિર્દેશો.
Coal mining: કોલસા ખનન કેસમાં EDનો મોટો ઍક્શન: બંગાળમાં આટલા સ્થળોએ દરોડા, મની લોન્ડરિંગની તપાસ
Red Fort Blast: આતંકીઓની મોડસ ઓપરેન્ડી: બોમ્બ બનાવવા માટે કઈ એપ્સનો ઉપયોગ થતો હતો? જાણો લાલ કિલ્લા ધમાકાની તપાસની વિગતો
Exit mobile version