Site icon News Continuous Bureau | Mumbai

 કૃષિ કાયદા પરત લેવા પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનું આવ્યું નિવેદન, કહ્યું- આજે સત્ય, ન્યાય અને અહિંસાની થઈ જીત; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 19 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

શુક્રવાર

પીએમ મોદીના ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરવાના નિર્ણય બાદ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રતિક્રિયા આપી છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે  લગભગ 12 મહિનાના ગાંધીવાદી આંદોલન બાદ આજે દેશના 62 કરોડ અન્નદાતા-ખેડૂતો-ખેતમજૂરોનો સંઘર્ષ અને ઈચ્છાનો વિજય થયો છે. 

આજે સત્ય, ન્યાય અને અહિંસાની જીત થઈ છે.

આજે 700 થી વધુ ખેડૂત પરિવારોનું બલિદાન રંગ લાવ્યું, જેમના પરિવારોએ ન્યાય માટેના આ સંઘર્ષમાં પોતાનો જીવ આપ્યો. 

ખેડૂતો અને મજૂરો વિરુદ્ધ ષડયંત્ર કરનારા સત્તામાં રહેલા સરમુખત્યારશાહી લોકોના ઘમંડનો પણ પરાજય થયો છે.

Satya Niketan Building Collapse લોકોના જીવ સાથે રમત કરનારા સામે કડક વલણ સત્ય નિકેતન દુર્ઘટના પર સરકારની મોટી કાર્યવાહી, 5 અધિકારીઓ પર તવાઈ
Sergio Gor India Moon Base ચંદ્ર પર ભારતઅમેરિકા રચશે ઈતિહાસ નાસાના મૂન બેઝ પ્રોગ્રામમાં જોડાવા ઇસરોને ખાસ આમંત્રણ
India Bangladesh Meeting Pakistan Plan ભારતબાંગ્લાદેશ હાથ મિલાવશે તો પાકિસ્તાનનું શું થશે? ષડયંત્રોનો પર્દાફાશ થતાં પાડોશી દેશમાં ફફડાટ
India Pakistan Kashmir Map Dispute જમ્મુકાશ્મીરના નકશા વિવાદ પર પાકિસ્તાનને ભારતનો સણસણતો જવાબ ગેરમાર્ગે દોરતા નકશાઓને સદંતર ફગાવ્યા
Exit mobile version