Site icon News Continuous Bureau | Mumbai

જગન્નાથપુરી યાત્રાને કેટલીક શરતો સાથે SC ની મંજૂરી, ઓડિશાના મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને રથયાત્રાની મીટિંગ મળશે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

22 જુન 2020 

           સુપ્રસિદ્ધ જગન્નાથ પુરીની રથયાત્રા કાઢવા માટે પહેલા સુપ્રીમ કોર્ટે કોરોનાના સંક્રમણના ફેલાવવાની ધ્યાનમાં રાખી ના ફરમાવી હતી. પરંતુ આજે કેટલીક શરતો સાથે પુરીની રથયાત્રા યોજવાની મંજુરી આપી છે આ સાથે જ તેમણે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટનો આ ફેસલો માત્ર પુરીની રથયાત્રા માટે છે. દેશના અન્ય ભાગોમાં નીકળતી જગન્નાથની રથયાત્રા સાથે આને કોઈ લેવાદેવા નથી.. ઉલ્લેખનીય છે કે આજે સુપ્રીમ કોર્ટે ફરી વિચારણા કરવી પડી, જે માટે પુરીના જ કેટલાક મુસ્લિમ વિદ્યાર્થી યુવકોએ સુપ્રીમ કોર્ટમાં પુનઃવિચારણા અરજી દાખલ કરી હતી

          ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) એસ.એ. બોબડે કહ્યું કે "પુરી રથયાત્રા, આરોગ્ય સમિતિ સાથે સમાધાન કર્યા વિના મંદિર સમિતિ, રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી યોજવામાં આવશે."

         સુપ્રીમ કોર્ટ ની શરતી મંજૂરી મળ્યા બાદ હવે  તૈયારી કેવી રીતે કરવી તેની મીટીંગ, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની અધ્યક્ષતામાં સોમવારે સાંજે મળશે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Z0j85H

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Ebola Virus India। ઇબોલા વાયરસનો નવો ખતરો! આફ્રિકામાં આઉટબ્રેક બાદ ભારત એલર્ટ મોડ પર, સરકારે આપ્યા આ આદેશો!
IMD Red Alert। વિનાશક વાવાઝોડાની ચેતવણી! ૧०० કિમીની ઝડપે ત્રાટકશે તોફાન, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ
PM Modi Eid Message|બકરી ઈદ નિમિત્તે પીએમ મોદીએ ટ્વીટ કરીને પાઠવી શુભેચ્છાઓ; શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપતાં કહી આ મોટી વાત
Akasa Air Emergency। હવામાં ફ્યુઅલ ઓછું થતાં અકાસા એરની ફ્લાઈટમાં ઇમરજન્સી, એરપોર્ટ પર દોડધામ
Exit mobile version