Site icon

મજૂરોને વેતન આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ, ચાર અઠવાડિયામાં જવાબ આપવો પડશે તેમજ કોઈ પણ ઉદ્યોગ પર કાર્યવાહી નહીં કરવાનો આદેશ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

12 જુન 2020

સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. લોક ડાઉન ને કારણે જે મજૂરોની નોકરી ગઈ છે તેમજ વેતન કાપવામાં આવ્યું છે તે સંદર્ભે સરકાર શું કરી રહી છે આ માટે કેન્દ્ર સરકારને ચાર સપ્તાહમાં લેખિતમાં જવાબ આપવા જણાવ્યું છે. તેમજ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મજૂરો અને ઉદ્યોગો એક સિક્કાની બે બાજુ છે. આથી કોઈને પણ દંડવા યોગ્ય નહીં રહે. આ વિવાદ વાતચીતથી સુલજાવવો રહ્યો તેમજ તકલીફ પડે તો શ્રમ વિભાગની મદદ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આશરે બે કરોડ 40 લાખ જેટલા લોકો બેરોજગાર થયા છે. તેમજ તેઓને વેતન અને ભથ્થા ઓછા મળ્યા છે. આથી અનેક લોકો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા હતા. હવે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે કોઈપણ પક્ષકારને દંડવામાં નહીં આવે તેમજ આખા મામલાને ચર્ચાથી ઉકેલવાના માર્ગ ઉપર સુપ્રીમ કોર્ટ ચાલી રહી છે….

Madvi Hidma slogan: નક્સલી સમર્થન પર કડક કાર્યવાહી: દિલ્હીમાં FIRમાં BNSની ગંભીર કલમ ઉમેરાઈ, પ્રદર્શનકારીઓની મુશ્કેલી વધી.
Kashmir cold: ઠંડીનો કહેર: જોજિલા (કાશ્મીર)માં તાપમાન -૧૬ ડિગ્રી! ઉત્તર ભારત સહિત દેશના અન્ય ભાગોમાં ઠંડીનો પારો ક્યાં પહોંચ્યો?
Ram Temple Flag Hoisting: રામ મંદિર પર લહેરાયો ધર્મ ધ્વજ; પીએમ મોદી બોલ્યા- ‘500 વર્ષની યજ્ઞની અગ્નિ શાંત થઈ’
Ram Temple Flag Hoisting: રામ મંદિર પર લહેરાયો ધર્મ ધ્વજ,મંત્રોચાર વચ્ચે પીએમ મોદી-મોહન ભાગવતે કર્યું ધ્વજારોહણ
Exit mobile version