Site icon

કોરોના મૃતકોના સ્વજનોને મળશે 50 હજાર રૂપિયાની સહાય, કેન્દ્રના નિર્દેશોને સુપ્રીમ કોર્ટેની મંજૂરી ; જાણો કેટલા દિવસની અંદર મળશે વળતર 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

કોરોના સંક્રમણના કારણે મરનાર લોકોના પરિવારો જનો માટે રાહત સમાચાર આવ્યા છે.

પ્રાપ્ત જાણકારી મુજબ સુપ્રીમ કોર્ટે કોરોનાથી મોત થવા પર પરિજનોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની કેન્દ્ર સરકારની યોજના પર મહોર લગાવી દીધી છે. 

સાથે જ કોર્ટે નિર્દેશ આપ્યો છે આ વળતર અરજી જમા કરવા અને મૃત્યુના કારણને કોવિડ 19 ના સ્વરૂપમાં પ્રમાણિત થયાના 30 દિવસની અંદર આપવામાં આવે.

જોકે આ વળતર રાજ્યોની સહાય આપવાની અન્ય યોજનાથી અલગ હશે. આ ઉપરાંત વળતર ભવિષ્યમાં થનારા મોત ઉપર પણ લાગૂ રહેશે. તેની ચૂકવણી રાજ્ય આફત રાહત કોષમાથી કરાશે. 

આ સાથે કોર્ટે એમ પણ કહ્યું કે લાભાર્થીનું પૂરેપૂરું વિવરણ પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત કરવામાં આવે.

 મલાઈકાને છોડીને 22 વર્ષ નાની છોકરી સાથે છે અરબાઝ ખાનનું અફેર, ગર્લફ્રેન્ડને ભેટમાં આપી કરોડોની આ વસ્તુ; જાણો વિગત

SpiceJet Special Flights: વતન વાપસીની આતુરતા! યુએઈથી સ્પેશિયલ ફ્લાઈટ્સ શરૂ, પરંતુ કુવેતમાં ફસાયેલા ભારતીયોની વધી મુશ્કેલી; જાણો ગ્રાઉન્ડ રિપોર્ટ.
Srinagar Protest on Khamenei Death: ખામેનેઈના મોત પર શ્રીનગરના રસ્તાઓ પર ઉતરી ભીડ; સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, કાશ્મીરમાં હાઈ-એલર્ટ.
MHA Alert on Iran Israel War: Iran Attack Impact in India: ભારતના અનેક રાજ્યોમાં સુરક્ષા કડક, ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી; કટ્ટરપંથી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી નો આદેશ.
Delhi School Bomb Threat: દિલ્હીની ટોચની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! સરદાર પટેલ વિદ્યાલયમાં હાઈ-એલર્ટ; પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ..
Exit mobile version