Site icon News Continuous Bureau | Mumbai

કોરોના મૃતકોના સ્વજનોને મળશે 50 હજાર રૂપિયાની સહાય, કેન્દ્રના નિર્દેશોને સુપ્રીમ કોર્ટેની મંજૂરી ; જાણો કેટલા દિવસની અંદર મળશે વળતર 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

કોરોના સંક્રમણના કારણે મરનાર લોકોના પરિવારો જનો માટે રાહત સમાચાર આવ્યા છે.

પ્રાપ્ત જાણકારી મુજબ સુપ્રીમ કોર્ટે કોરોનાથી મોત થવા પર પરિજનોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની કેન્દ્ર સરકારની યોજના પર મહોર લગાવી દીધી છે. 

સાથે જ કોર્ટે નિર્દેશ આપ્યો છે આ વળતર અરજી જમા કરવા અને મૃત્યુના કારણને કોવિડ 19 ના સ્વરૂપમાં પ્રમાણિત થયાના 30 દિવસની અંદર આપવામાં આવે.

જોકે આ વળતર રાજ્યોની સહાય આપવાની અન્ય યોજનાથી અલગ હશે. આ ઉપરાંત વળતર ભવિષ્યમાં થનારા મોત ઉપર પણ લાગૂ રહેશે. તેની ચૂકવણી રાજ્ય આફત રાહત કોષમાથી કરાશે. 

આ સાથે કોર્ટે એમ પણ કહ્યું કે લાભાર્થીનું પૂરેપૂરું વિવરણ પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત કરવામાં આવે.

 મલાઈકાને છોડીને 22 વર્ષ નાની છોકરી સાથે છે અરબાઝ ખાનનું અફેર, ગર્લફ્રેન્ડને ભેટમાં આપી કરોડોની આ વસ્તુ; જાણો વિગત

Ink Attack on Abhijeet Deepke અભિજીત દીપકે પર શાહીનો હુમલો જાહેરમાં મહિલાએ ફેંકી શાહી, રાજકીય ગરમાવો વધ્યો
Sonam Wangchuk Protest હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકના ઉપવાસ યથાવત પત્નીએ કહ્યું 20 જુલાઈએ સંસદ માર્ચ થઈને જ રહેશે
Vikram1 Launch Success ઓર્બિટમાં ગુંજ્યું ‘વંદે માતરમ્’ ‘વિક્રમ1’ ની સફળ લોન્ચિંગ પર પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કર્યો ફોન; ટીમને પાઠવ્યા અભિનંદન
Sonam Wangchuk Protest History સરકાર સામે વાંગચુકનો ‘અગ્નિપથ’ ૫ વાર અનશન કરી લદ્દાખના હકો માટે લડ્યા આ વૈજ્ઞાનિક, જાણો શું મળ્યું પરિણામ?
Exit mobile version