Site icon News Continuous Bureau | Mumbai

કોરોના મૃતકોના સ્વજનોને મળશે 50 હજાર રૂપિયાની સહાય, કેન્દ્રના નિર્દેશોને સુપ્રીમ કોર્ટેની મંજૂરી ; જાણો કેટલા દિવસની અંદર મળશે વળતર 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

કોરોના સંક્રમણના કારણે મરનાર લોકોના પરિવારો જનો માટે રાહત સમાચાર આવ્યા છે.

પ્રાપ્ત જાણકારી મુજબ સુપ્રીમ કોર્ટે કોરોનાથી મોત થવા પર પરિજનોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની કેન્દ્ર સરકારની યોજના પર મહોર લગાવી દીધી છે. 

સાથે જ કોર્ટે નિર્દેશ આપ્યો છે આ વળતર અરજી જમા કરવા અને મૃત્યુના કારણને કોવિડ 19 ના સ્વરૂપમાં પ્રમાણિત થયાના 30 દિવસની અંદર આપવામાં આવે.

જોકે આ વળતર રાજ્યોની સહાય આપવાની અન્ય યોજનાથી અલગ હશે. આ ઉપરાંત વળતર ભવિષ્યમાં થનારા મોત ઉપર પણ લાગૂ રહેશે. તેની ચૂકવણી રાજ્ય આફત રાહત કોષમાથી કરાશે. 

આ સાથે કોર્ટે એમ પણ કહ્યું કે લાભાર્થીનું પૂરેપૂરું વિવરણ પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત કરવામાં આવે.

 મલાઈકાને છોડીને 22 વર્ષ નાની છોકરી સાથે છે અરબાઝ ખાનનું અફેર, ગર્લફ્રેન્ડને ભેટમાં આપી કરોડોની આ વસ્તુ; જાણો વિગત

Women’s Reservation Bill Defeated અંતરાત્માનો અવાજ કે રાજકીય રમત? મહિલા અનામત બિલ પડતા જ મચ્યો હંગામો, જાણો સરકારની હારના મુખ્ય કારણો
India China Delhi Meeting ભારતચીન મિત્રતા કે નવો ખેલ? પહેલીવાર સીધી વાતચીતથી વિશ્વભરમાં હલચલ, અમેરિકા કેમ છે પરેશાન?
TCS Nashik Case Update ‘TCS નું નિવેદન કે બચાવ? નાસિક કાંડમાં ફસાયેલી નિદા ખાન મુદ્દે કંપનીએ કર્યો મોટો દાવો!
Women’s Reservation Bill Parliament અમિત શાહનો વિપક્ષ પર મોટો હુમલો! મહિલા અનામત બિલની ચર્ચા વચ્ચે સંસદમાં શું થયું? જાણો અંદરની વાત.
Exit mobile version