Site icon News Continuous Bureau | Mumbai

પ્રધાનમંત્રી આવાસ યોજના માં થયો 14000 કરોડ રૂપિયાનો ઘોટાળો. સીબીઆઈએ આપ્યો અહેવાલ..

    કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 14000 કરોડ રૂપિયાનો ઘોટાળો બહાર આવ્યો છે.આ અંગે સીબીઆઇ એ વિસ્તૃત અહેવાલ બહાર પાડ્યો છે. સીબીઆઈએ આપેલા અહેવાલ મુજબ, ડીએચએફએલ કંપનીના માલિક કપિલ વાધવાન અને ધીરજ વાધવાને, લગભગ ૨.૬ લાખ જેટલા હાઉસિંગ લોન મેળવવા માટે બનાવટી ખાતા ખોલાવ્યા હતા. આ બનાવટી ખાતા મુંબઈ ખાતેની એક બ્રાંચમાં ખોલાવ્યા હતા. અને વર્ષ ૨૦૦૭ થી 2019 સુધી તેમણે લગભગ ૧૪ હજાર 46 કરોડ રૂપિયા લોન પેઠે લીધા. હાલમાં આ વાધવાન ભાઈઓ એકબીજા ફ્રોડ કેસના અંતર્ગત જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.  સીબીઆઈ  આવાસ યોજનાની હજી વધારે વિસ્તૃત તપાસ કરી રહી છે.


      ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના, એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો  ડ્રીમ પ્રોજેક્ટ છે. જે હેઠળ તેમણે ચૂંટણી લડી હતી અને જાહેરાત કરી હતી કે ભારતમાં રહેતા તમામ લોકોને પાકું ઘર મળશે,અને લોકોએ તેમને વોટ રૂપિયા આશીર્વાદ પણ આપ્યા હતા.હવે તેમાં જ આ ઘોટાળો બહાર આવતા ચર્ચાનો વંટોળ ઉભો થયો છે.

Join Our WhatsApp Channel
Advanced GNSS Jammers ભારતીય નેવીની તાકાતમાં વધારો, ડિફેન્સ મિનિસ્ટ્રીએ આધુનિક Advanced GNSS Jammers માટે કર્યો મોટો કરાર.
CongressTMC Merger Offer કોંગ્રેસTMC વિલયની ઓફર સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને આપી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદની મોટી ઓફર
The Hidden Cost Of The West Asia War પશ્ચિમ એશિયાના યુદ્ધની ભારત પર છુપી અસર સબસિડીનું ભારણ વધતા સરકારની ચિંતા વધી..
PM Modi’s Global Influence ભારતની બદલાતી તસવીર, મોદીના નેતૃત્વમાં વિશ્વમાં વધ્યો દેશનો દબદબો; સાઉદી અરેબિયાથી લઈને ફ્રાન્સ સુધી ગુંજ્યું મોદીનું નામ.
Exit mobile version