Site icon

કોરોના મહામારીને જોતા મોદી સરકારે લીધો વધુ એક મોટો નિર્ણય: હવે આ તારીખ સુધી રહેશે તમામ ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,19 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

બુધવાર

દેશમાં કોરોના વાયરસના વધતાં સંક્રમણના કારણે કેન્દ્ર સરકારે ફરી એકવાર મોટો નિર્ણય લીધો છે. 

કોરોના વાયરસની ત્રીજી લહેરને જોતાં કેન્દ્ર સરકારે કોમર્શિયલ પેસેન્જર સર્વિસ પર રોકને 28 ફેબ્રુઆરી 2022 સુધી લંબાવી દીધી છે. 

DGCA દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશ અનુસાર આ પ્રતિબંધોની અસર કાર્ગો વિમાન પર નહીં પડે તથા DGCAની મંજૂરી સાથે ઉડતા વિમાનો પર પણ તેની અસર પડશે નહીં.

નોંધનીય છે કે અગાઉ આ પ્રતિબંધ 31મી જાન્યુઆરી સુધી જ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

આર્થિક દેવામાં ડૂબેલી બેસ્ટને ફરી બેઠી કરવા BMC કરશે આટલા કરોડ રૂપિયાની મદદ; જાણો વિગત

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
Exit mobile version