Site icon

Deen Dayal Sparsh Yojana 2024-25: ફિલાટેલીમાં રસ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓને પોસ્ટ વિભાગની આ યોજના હેઠળ આપવામાં આવશે શિષ્યવૃત્તિઓ..

Deen Dayal Sparsh Yojana 2024-25: દીનદયાળ સ્પર્શ યોજના વિદ્યાર્થીઓમાં ફિલેટલીને પ્રોત્સાહન આપવા માટે પોસ્ટ વિભાગની યોજના છે

Scholarships will be awarded under this scheme of Department of Posts to brilliant students interested in philately.

Scholarships will be awarded under this scheme of Department of Posts to brilliant students interested in philately.

 News Continuous Bureau | Mumbai 

Deen Dayal Sparsh Yojana 2024-25: દીન દયાલ સ્પર્શ (હોબી તરીકે સ્ટેમ્પ્સમાં યોગ્યતા અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટેની શિષ્યવૃત્તિ) યોજના 2017-18થી શાળાના વિદ્યાર્થીઓમાં ફિલેટલીને ( Philately ) પ્રોત્સાહન આપવા માટે પોસ્ટ વિભાગની ( Post Department ) એક યોજના છે. 

Join Our WhatsApp Community

આ યોજના હેઠળ ફિલાટેલીમાં રસ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓને ( School Students ) આ વર્ષે 40 શિષ્યવૃત્તિઓ આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિ ( scholarship ) પ્રત્યેક વિદ્યાર્થી માટે વાર્ષિક રૂ.6000/- જેટલી થાય છે.

યોગ્ય રીતે ભરેલા અરજી ફોર્મ 18.09.2024ના રોજ અથવા તે પહેલાં રજિસ્ટર / સ્પીડ પોસ્ટ દ્વારા અથવા હાથથી સંબંધિત ટપાલ વિભાગની ( Postal Stamps )  પોસ્ટ ઓફિસના વરિષ્ઠ અધિક્ષક / પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસે પહોંચાડવાના રહેશે.

આ સમાચાર પણ વાંચો:  Ahilya Bhawan: મહિલાઓ અને બાળકોના વિકાસ માટે આટલા કરોડનાં ખર્ચે માનખુર્દમાં બનશે ભારતનું પ્રથમ ‘અહિલ્યા ભવન.‘

યોજનાની વિગતો અને અન્ય નિયમો અને શરતો અહીં જોઈ શકાય છે

http://www.indiapost.gov.in/Philately/Pages/Content/Deen-Dayal-SPARSH-Yojana.aspx

વધુ માહિતી માટે કૃપા કરીને સંપર્ક કરોઃ

  1. ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, અમદાવાદ – 380001 (079 25504946)

  2. પોસ્ટમાસ્ટર જનરલ, હેડ કવાર્ટર રીજન, અમદાવાદ – 380004. ( 079 22866806 )

  3. પોસ્ટમાસ્ટર જનરલ, વડોદરા રીજન, વડોદરા – 390002. ( 0265 2750811 )

  4. પોસ્ટમાસ્ટર જનરલ, રાજકોટ રીજન, રાજકોટ – 360001. ( 0281 2231560 )

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version