Site icon

નુપુર શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટે લક્ષ્મણ રેખા ઓળંગી દીધી-117 હસ્તીઓએ CJIને લખ્યો ઓપન લેટર-કહી આ વાત 

News Continuous Bureau | Mumbai 

હિંસા(Violence) માટે નૂપુર શર્મા(Nupur Sharma) જવાબદાર હોવાની SCની કડક ટિપ્પણી સામે વિરોધ  શરૂ થયો છે.

Join Our WhatsApp Community

 નૂપુર શર્માની ઝાટકણી કાઢનાર સુપ્રીમના(Supreme Court) બે જજ સૂર્યકાંત(Justice Suryakant) અને જેબી પારડીવાલાની(JB Pardiwala) સામે 117 લોકોએ ચીફ જસ્ટિસને(Chief Justice) ઓપન લેટર(Open letter) લખ્યો છે.

ઓપન લેટરમાં કહેવાયુ છે કે સુપ્રીમ કોર્ટના જજોએ પોતાની ટિપ્પણીઓ દ્વારા લક્ષ્મણ રેખાને પાર કરવાનું કામ કર્યું છે.

આ સિવાય લેટરમાં તેને સુધારવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ પણ કરવામાં આવી છે.

આ લોકોમાં 15 ભૂતપૂર્વ ન્યાયાધીશો, 77 ભૂતપૂર્વ અમલદારો અને 25 ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓનો (Military officials) સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે નુપુર શર્માએ પોતાના વિરુદ્ધ દેશના અલગ અલગ રાજ્યોમાં નોંધાયેલા તમામ કેસને એક સાથે ક્લબ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી

આ સમાચાર પણ વાંચો : દરેક મોદી ચોર છે નિવેદનના કેસમાં રાહુલ ગાંધીની મુસીબત વધી-ઝારખંડ હાઇકોર્ટે આપ્યો ઝટકો-કર્યો આ નિર્દેશ

Rajya Sabha Election 2026: મોટો પલટવાર! રાજ્યસભામાં વિપક્ષી ગઢમાં ગાબડું? લાલુ, ઉદ્ધવ અને પવાર માટે પ્રતિષ્ઠાનો જંગ; જાણો કોની ખુરશી જોખમમાં.
Jio Frames AI Glasses: સ્માર્ટફોનનો જમાનો જશે? જિયોના એઆઈ ગ્લાસમાં છુપાયેલા છે એવા ફીચર્સ જેની તમે કલ્પના પણ નહીં કરી હોય; જુઓ આ વાયરલ ગેજેટ
Cashless Toll Plaza: 1 એપ્રિલથી ટોલ પ્લાઝા સંપૂર્ણ કેશલેસ: હવે રોકડ વ્યવહાર બંધ, માત્ર ફાસ્ટેગ અથવા UPIથી જ ચૂકવણી થશે.
Jio New Plan: ₹365માં ડેટા, કોલિંગ અને ફ્રી OTT; જાણો વેલિડિટી અને ફાયદાની સંપૂર્ણ વિગત.
Exit mobile version