Site icon News Continuous Bureau | Mumbai

નુપુર શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટે લક્ષ્મણ રેખા ઓળંગી દીધી-117 હસ્તીઓએ CJIને લખ્યો ઓપન લેટર-કહી આ વાત 

News Continuous Bureau | Mumbai 

હિંસા(Violence) માટે નૂપુર શર્મા(Nupur Sharma) જવાબદાર હોવાની SCની કડક ટિપ્પણી સામે વિરોધ  શરૂ થયો છે.

Join Our WhatsApp Channel

 નૂપુર શર્માની ઝાટકણી કાઢનાર સુપ્રીમના(Supreme Court) બે જજ સૂર્યકાંત(Justice Suryakant) અને જેબી પારડીવાલાની(JB Pardiwala) સામે 117 લોકોએ ચીફ જસ્ટિસને(Chief Justice) ઓપન લેટર(Open letter) લખ્યો છે.

ઓપન લેટરમાં કહેવાયુ છે કે સુપ્રીમ કોર્ટના જજોએ પોતાની ટિપ્પણીઓ દ્વારા લક્ષ્મણ રેખાને પાર કરવાનું કામ કર્યું છે.

આ સિવાય લેટરમાં તેને સુધારવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ પણ કરવામાં આવી છે.

આ લોકોમાં 15 ભૂતપૂર્વ ન્યાયાધીશો, 77 ભૂતપૂર્વ અમલદારો અને 25 ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓનો (Military officials) સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે નુપુર શર્માએ પોતાના વિરુદ્ધ દેશના અલગ અલગ રાજ્યોમાં નોંધાયેલા તમામ કેસને એક સાથે ક્લબ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી

આ સમાચાર પણ વાંચો : દરેક મોદી ચોર છે નિવેદનના કેસમાં રાહુલ ગાંધીની મુસીબત વધી-ઝારખંડ હાઇકોર્ટે આપ્યો ઝટકો-કર્યો આ નિર્દેશ

Twisha Sharma Death Case। ટ્વિશા શર્મા કેસમાં મીડિયા ટ્રાયલ પર કોર્ટે વ્યક્ત કરી નારાજગી, પત્રકારોને કરી આ ખાસ અપીલ
Rice Industry: ચોખાની ઘટતી નિકાસથી સરકાર ચિંતિત: નવું માળખું સ્થાપવાના ચક્રો ગતિમાન
Monsoon Update 2026। કેરળમાં ૨૮ મેના રોજ બેસશે ચોમાસું, મહારાષ્ટ્રમાં વરસાદની એન્ટ્રીને લઈને હવામાન વિભાગનો મોટો ખુલાસો
NEET UG 2026 Paper Leak। પેપર લીક કાંડના તાર સોશિયલ મીડિયા સાથે જોડાયા, કરોડો રૂપિયાના નેટવર્કનો પોલીસે કર્યો પર્દાફાશ
Exit mobile version