Site icon News Continuous Bureau | Mumbai

SFIO એ નોટબંધી દરમિયાન ભૂમિકા બદલ હૈદરાબાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ધરપકડ કરી.

SFIO : ચોક્કસ બાતમીના આધારે, કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સીરીયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO)ના અધિકારીઓએ, પોલીસ કમિશ્નર, મુંબઈના સહયોગથી, 13.9.2023 ના રોજ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી નલીન પ્રભાત પંચાલની નિત્યાંક ઈન્ફ્રાપાવર એન્ડ મલ્ટીવેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડની કાર્યવાહીના સંદર્ભમાં જારી કરાયેલા સમન્સનું સન્માન કરવામાં નિષ્ફળતા બદલ ધરપકડ કરી હતી.

SFIO arrests Chartered Accountant in Hyderabad for role during demonetisation

SFIO arrests Chartered Accountant in Hyderabad for role during demonetisation

News Continuous Bureau | Mumbai

ચોક્કસ બાતમીના આધારે, કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સીરીયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO)ના અધિકારીઓએ, પોલીસ કમિશ્નર, મુંબઈના સહયોગથી, 13.9.2023 ના રોજ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ( Chartered Accountant ) શ્રી નલીન પ્રભાત પંચાલની નિત્યાંક ઈન્ફ્રાપાવર એન્ડ મલ્ટીવેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડની કાર્યવાહીના સંદર્ભમાં જારી કરાયેલા સમન્સનું સન્માન કરવામાં નિષ્ફળતા બદલ ( arrest ) ધરપકડ કરી હતી.

Join Our WhatsApp Channel

SFIO અધિકારીઓએ નોટબંધીના ( demonetisation ) સમયગાળા દરમિયાન નિત્યાંક ઈન્ફ્રાપાવર એન્ડ મલ્ટિવેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડની ભૂમિકાની તપાસ હાથ ધરી હતી અને સ્પેશિયલ કોર્ટ VIII એડલ સમક્ષ કંપની અને વ્યક્તિઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી. મેટ્રોપોલિટન સેશન્સ જજ, હૈદરાબાદ (સ્પેશિયલ કોર્ટ) દ્વારા સમન્સ જારી કરવા છતાં, શ્રી પંચાલ હૈદરાબાદની વિશેષ અદાલત સમક્ષ હાજર થવામાં નિષ્ફળ રહ્યા હતા. સ્પેશિયલ કોર્ટ, હૈદરાબાદ( Hyderabad  ) દ્વારા જારી કરાયેલ બિન-જામીનપાત્ર ધરપકડ વોરંટના અનુસંધાનમાં ધરપકડ કરવામાં આવી હતી, અને તેમને 13.09.2023 ના રોજ હૈદરાબાદની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યી હતી અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Surat: “ટીબી મુક્ત ઉમરપાડા” કાર્યક્રમ અંતર્ગત ૭૦ દર્દીઓને છ માસ માટે દત્તક લઈ ન્યુટ્રીશન કીટ આપવાનો પ્રારંભ કરાયો.

PM Narendra Modi Life Journey વડનગરના રેલવે સ્ટેશનથી દેશના વડાપ્રધાન પદ સુધી નરેન્દ્ર મોદીની સંઘર્ષભરી અને પ્રેરણાદાયી જીવનયાત્રા
Congress Attacks Modi Govt Over UPI Charges ‘રાહત આપવાને બદલે ખિસ્સા પર તરાપ’ યુપીઆઈ ચાર્જ મુદ્દે ખડગેનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર
NDA Rift On UCC યુસીસી મામલે એનડીએમાં મતભેદ સપાટી પર નીતિશ કુમારે જેડીયુના ટોચના નેતાઓ સાથે તાકીદની બેઠક યોજી
Ayodhya Ramkatha Museum Tender રામ મંદિર બાદ હવે રામકથા સંગ્રહાલયની વારી ૨૦ આધુનિક ગેલેરીઓ માટે ૧૦ ઓક્ટોબરથી ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે
Exit mobile version