કેન્દ્ર સરકારે ‘સંભવિત જોખમ’ને ધ્યાનમાં રાખીને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના સીઈઓ અદાર પૂનાવાલાને Y શ્રેણીની સુરક્ષા આપી છે.
આ સુરક્ષા કવર અંતર્ગત સુરક્ષા દળોના 11 જવાનો તેમની સુરક્ષામાં તહેનાત રહેશે, જેની અંદર એક અથવા બે કમાન્ડો પણ સામેલ હશે
પુણે સ્થિત એસઆઈઆઈમાં સરકાર તથા નિયમન કાર્યના ડાયરેક્ટર પ્રકાશ કુમાર સિંહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને પૂનાવાલાને સુરક્ષા આપવાનો આગ્રહ કર્યો હતો, ત્યારબાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે.
ક્યૂ.એસ.સ્ટાર રેટિંગ્સમાં ફાઈવ સ્ટાર્સ પ્રાપ્ત કરનારી પહેલી યુનિવર્સિટી બની KIIT
