Site icon

ભારત સરકારનો મોટો નિર્ણય: શીખ યાત્રીઓ હવે મુસાફરી દરમિયાન ફ્લાઈટમાં લઈ જઈ શકશે કિરપાણ; આ દિશાનિર્દેશોનું કરવું પડશે પાલન

News Continuous Bureau | Mumbai 

કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સૌથી મહત્વનો નિર્ણય કર્યો છે.

Join Our WhatsApp Community

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શીખ મુસાફરોને વિમાન યાત્રા પર મોટી રાહત આપી છે અને હવે તેઓ મુસાફરી દરમિયાન કિરપાણ સાથે પ્રવાસ કરી શકશે.

આ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી ખાસ દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. 

મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશમાં કિરપાણની બ્લેડની લંબાઈ 15.24 સેંટીમીટરથી વધારે હોવી જોઈએ નહીં. 

સાથે જ કિરપાણની કુલ લંબાઈ 22.86 સેન્ટીમીટરથી વધારે પણ ન હોવી જોઈએ. 

જોકે શીખ મુસાફરોને આ મંજૂરી માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટમાં મળશે.

આ સમાચાર પણ વાંચો લદ્દાખ સરહદ વિવાદ વચ્ચે ચીનમાં આ અધિકારી બન્યા ભારતના નવા રાજદૂત.. આજથી સંભાળ્યો ચાર્જ; જાણો વિગતે

Indian Navy in Hormuz: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતનો માસ્ટરપ્લાન; ૭ યુદ્ધજહાજો કરશે તેલના ટેન્કરોનું રક્ષણ, જાણો કેવી છે દરિયાઈ વ્યૂહરચના.
Badrinath Snowfall 2026: બદ્રીનાથ ધામ બરફની ચાદરથી ઢંકાયું! ૩ દિવસની સતત હિમવર્ષા બાદ જોવા મળ્યો અદભૂત નજારો; જુઓ વીડિયો
Indian Ocean Security Crisis: હોર્મુઝ બાદ હવે હિંદ મહાસાગરમાં મિસાઈલ વર્ષા! ભારતની ‘લાઈફલાઈન’ પર ગંભીર ખતરો; ઈરાન-અમેરિકાના જંગથી દરિયાઈ વેપારમાં મચ્યો ખળભળાટ.
LPG Gas Price: ભારતના ૨ ગેસ ટેન્કરો હોર્મુઝની સામુદ્રધુની પાર કરવા સજ્જ; શું હવે ગેસ સિલિન્ડરના ભાવ ઘટશે? જાણો લેટેસ્ટ અપડેટ
Exit mobile version