Site icon

ભારત સરકારનો મોટો નિર્ણય: શીખ યાત્રીઓ હવે મુસાફરી દરમિયાન ફ્લાઈટમાં લઈ જઈ શકશે કિરપાણ; આ દિશાનિર્દેશોનું કરવું પડશે પાલન

News Continuous Bureau | Mumbai 

કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સૌથી મહત્વનો નિર્ણય કર્યો છે.

Join Our WhatsApp Community

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શીખ મુસાફરોને વિમાન યાત્રા પર મોટી રાહત આપી છે અને હવે તેઓ મુસાફરી દરમિયાન કિરપાણ સાથે પ્રવાસ કરી શકશે.

આ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી ખાસ દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. 

મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશમાં કિરપાણની બ્લેડની લંબાઈ 15.24 સેંટીમીટરથી વધારે હોવી જોઈએ નહીં. 

સાથે જ કિરપાણની કુલ લંબાઈ 22.86 સેન્ટીમીટરથી વધારે પણ ન હોવી જોઈએ. 

જોકે શીખ મુસાફરોને આ મંજૂરી માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટમાં મળશે.

આ સમાચાર પણ વાંચો લદ્દાખ સરહદ વિવાદ વચ્ચે ચીનમાં આ અધિકારી બન્યા ભારતના નવા રાજદૂત.. આજથી સંભાળ્યો ચાર્જ; જાણો વિગતે

CJI Bhushan Gavai: નવી ઇમારત જોઈ CJI લાલઘૂમ! બોમ્બે હાઈકોર્ટ પર કટાક્ષ: ‘આ ન્યાયનું મંદિર છે, કોઈ ૭ સ્ટાર હોટેલ નહીં…’, વિવાદનો વંટોળ
Lucknow Assembly: લખનઉમાં SIR પ્રક્રિયા: ૯ વિધાનસભા બેઠકોની મતદાર યાદી સુધારણા શરૂ, ચૂંટણી પહેલા કઈ બેઠક પર કોનું વર્ચસ્વ વધશે?
PM Modi: સૌથી ખાસ મુલાકાતનો વિડિયો આવ્યો સામે! PM મોદી અને ‘વર્લ્ડ ચેમ્પિયન્સ’ વચ્ચે શું શું ચર્ચા થઈ? જુઓ વાતચીતનો સંપૂર્ણ ઇનસાઇડ વિડિયો
Wagah Border: પાકિસ્તાને આટલા ભારતીય હિન્દુ શ્રદ્ધાળુઓને વાઘા બોર્ડર પર રોક્યા, શીખો સાથે જવાની ન આપી મંજૂરી
Exit mobile version