Site icon

જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના – ITBP જવાનોને લઈ જઈ રહેલી બસ નદીમાં ખાબકી- આટલા જવાનો થયા શહીદ

News Continuous Bureau | Mumbai

જમ્મુ કાશ્મીરમાં(Jammu kashmir) ચંદનવાડીમાં(Chandanwadi) મોટી દુર્ઘટના થઈ છે. 

Join Our WhatsApp Community

અહીં અમરનાથ યાત્રા(Amarnath yatra) ડ્યૂટીમાં લાગેલા ITBP જવાનોને લઈ જઈ રહેલી બસ નદીમાં(Bus Fall) ખાબકી છે. 

આ દુર્ઘટનામાં આઈટીબીપીના(ITBP Soldiers) 6 જવાનો શહીદ થયા છે અને 32 જવાનો ઘાયલ થયા છે.

ઘાયલોને એરલિફ્ટ(Airlift) કરીને શ્રીનગર આર્મી હોસ્પિટલમાં(Srinagar Army Hospital) મોકલવામાં આવ્યા છે. બચાવ કામગીરી ચાલુ છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ બસ ચંદનવાડીથી પહલગામ જઈ રહી હતી ત્યારે બસની બ્રેક ફેલ થતાં બસ ખીણમાં ખાબકી હતી, આ બસમાં 39 જવાનો સવાર હતા. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મોટી દુર્ઘટના- શહેરના આ વિસ્તારમાં મકાનની છત થઇ ધરાશાયી- બે લોકોના નિપજ્યા મોત  

Srinagar Protest on Khamenei Death: ખામેનેઈના મોત પર શ્રીનગરના રસ્તાઓ પર ઉતરી ભીડ; સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, કાશ્મીરમાં હાઈ-એલર્ટ.
MHA Alert on Iran Israel War: Iran Attack Impact in India: ભારતના અનેક રાજ્યોમાં સુરક્ષા કડક, ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી; કટ્ટરપંથી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી નો આદેશ.
Delhi School Bomb Threat: દિલ્હીની ટોચની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! સરદાર પટેલ વિદ્યાલયમાં હાઈ-એલર્ટ; પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ..
Air India Flights Cancelled: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર! એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટ અને યુરોપની ફ્લાઈટ્સ પર લીધો મોટો નિર્ણય..
Exit mobile version