Site icon

જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના – ITBP જવાનોને લઈ જઈ રહેલી બસ નદીમાં ખાબકી- આટલા જવાનો થયા શહીદ

News Continuous Bureau | Mumbai

જમ્મુ કાશ્મીરમાં(Jammu kashmir) ચંદનવાડીમાં(Chandanwadi) મોટી દુર્ઘટના થઈ છે. 

Join Our WhatsApp Community

અહીં અમરનાથ યાત્રા(Amarnath yatra) ડ્યૂટીમાં લાગેલા ITBP જવાનોને લઈ જઈ રહેલી બસ નદીમાં(Bus Fall) ખાબકી છે. 

આ દુર્ઘટનામાં આઈટીબીપીના(ITBP Soldiers) 6 જવાનો શહીદ થયા છે અને 32 જવાનો ઘાયલ થયા છે.

ઘાયલોને એરલિફ્ટ(Airlift) કરીને શ્રીનગર આર્મી હોસ્પિટલમાં(Srinagar Army Hospital) મોકલવામાં આવ્યા છે. બચાવ કામગીરી ચાલુ છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ બસ ચંદનવાડીથી પહલગામ જઈ રહી હતી ત્યારે બસની બ્રેક ફેલ થતાં બસ ખીણમાં ખાબકી હતી, આ બસમાં 39 જવાનો સવાર હતા. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મોટી દુર્ઘટના- શહેરના આ વિસ્તારમાં મકાનની છત થઇ ધરાશાયી- બે લોકોના નિપજ્યા મોત  

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version