Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના – ITBP જવાનોને લઈ જઈ રહેલી બસ નદીમાં ખાબકી- આટલા જવાનો થયા શહીદ

News Continuous Bureau | Mumbai

જમ્મુ કાશ્મીરમાં(Jammu kashmir) ચંદનવાડીમાં(Chandanwadi) મોટી દુર્ઘટના થઈ છે. 

Join Our WhatsApp Channel

અહીં અમરનાથ યાત્રા(Amarnath yatra) ડ્યૂટીમાં લાગેલા ITBP જવાનોને લઈ જઈ રહેલી બસ નદીમાં(Bus Fall) ખાબકી છે. 

આ દુર્ઘટનામાં આઈટીબીપીના(ITBP Soldiers) 6 જવાનો શહીદ થયા છે અને 32 જવાનો ઘાયલ થયા છે.

ઘાયલોને એરલિફ્ટ(Airlift) કરીને શ્રીનગર આર્મી હોસ્પિટલમાં(Srinagar Army Hospital) મોકલવામાં આવ્યા છે. બચાવ કામગીરી ચાલુ છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ બસ ચંદનવાડીથી પહલગામ જઈ રહી હતી ત્યારે બસની બ્રેક ફેલ થતાં બસ ખીણમાં ખાબકી હતી, આ બસમાં 39 જવાનો સવાર હતા. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મોટી દુર્ઘટના- શહેરના આ વિસ્તારમાં મકાનની છત થઇ ધરાશાયી- બે લોકોના નિપજ્યા મોત  

CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
NEET Paper Leak। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારા પીવી કુલકર્ણી પર યોગી સ્ટાઇલ એક્શન; બંગલા પર બુલડોઝર ફરતાં મચી અફરાતફરી
Pahalgam Terror Attack NIA Investigation।પહેલગામ આતંકી હુમલામાં ડાર્ક વેબ અને ચાઈનીઝ લિંક આતંકીઓના ફોનમાંથી મળ્યા એવા પુરાવા કે પાકિસ્તાન ફરી થશે બેનકાબ!
IMD Weather Alert| આગામી ૮ કલાક ભારે, ચક્રવાતના ખતરા વચ્ચે આ રાજ્યોમાં તૂટી પડશે આફતનો વરસાદ
Exit mobile version