Site icon

ચીનના કેટલા નાગરિકોને ભારતીય નાગરિકતા અપાઈ? ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં આપ્યો આ જવાબ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

ભારતના કટ્ટર પ્રતિસ્પર્ધી ગણાતા ચીન સાથે સરહદ પર ભારે તણાવ નો માહોલ છે.

Join Our WhatsApp Community

છેલ્લા 15 વર્ષમાં 16 ચીની નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. 

અન્ય 10 ચીની નાગરિકોની અરજી ભારત સરકાર પાસે પેન્ડિંગ છે. આ તમામે પણ નાગરિકતા માંગી છે. 

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં લેખિત જવાબમાં આ માહિતી આપી છે. 

ડીએમકે સાંસદ તિરુચી શિવાએ રાજ્યસભામાં આ માહિતી માંગી હતી.

આ સમાચાર પણ વાંચો :  રશિયાના પ્રમુખ પુતિનને ‘મનોરોગી’ ગણાવનાર આ મોડલની હત્યા, સૂટકેસમાંથી મળ્યો મૃતદેહ; જાણો શું છે સમગ્ર મામલો

Western Railway Special Train: પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને મંગલુરુ વચ્ચે સ્પેશિયલ ટ્રેન
Pawan Hans Helicopter Crash Andaman: સમુદ્રની લહેરો વચ્ચે મોતનો ખેલ! અંદમાનમાં પવન હંસ હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ; પાયલોટે જાનની બાજી લગાવી ૭ મુસાફરોને ઉગાર્યા.
Jeera Price 2026: જીરામાં નવી સિઝનની રાહ : માંગ કરતા પુરવઠો વધવાના સંકેત
Youth Congress President Arrested: દિલ્હીમાં AI સમિટ દરમિયાન ‘શર્ટલેસ’ પ્રદર્શન બદલ યુવા કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુ ચિબની ધરપકડ; પોલીસ સ્ટેશન બહાર ચુસ્ત બંદોબસ્ત.
Exit mobile version