Site icon

ચીનના કેટલા નાગરિકોને ભારતીય નાગરિકતા અપાઈ? ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં આપ્યો આ જવાબ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

ભારતના કટ્ટર પ્રતિસ્પર્ધી ગણાતા ચીન સાથે સરહદ પર ભારે તણાવ નો માહોલ છે.

Join Our WhatsApp Community

છેલ્લા 15 વર્ષમાં 16 ચીની નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. 

અન્ય 10 ચીની નાગરિકોની અરજી ભારત સરકાર પાસે પેન્ડિંગ છે. આ તમામે પણ નાગરિકતા માંગી છે. 

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં લેખિત જવાબમાં આ માહિતી આપી છે. 

ડીએમકે સાંસદ તિરુચી શિવાએ રાજ્યસભામાં આ માહિતી માંગી હતી.

આ સમાચાર પણ વાંચો :  રશિયાના પ્રમુખ પુતિનને ‘મનોરોગી’ ગણાવનાર આ મોડલની હત્યા, સૂટકેસમાંથી મળ્યો મૃતદેહ; જાણો શું છે સમગ્ર મામલો

Supreme Court Judgment: મિલકતના કાયદામાં મોટો ફેરફાર: સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું નિરીક્ષણ- ‘ભાડૂત ક્યારેય માલિકી હક દાવો કરી શકે નહીં’, જાણો સમગ્ર ચુકાદો.
Vande Mataram: વંદે માતરમના ૧૫૦ વર્ષ: PM મોદીનો મોટો હુમલો – “૧૯૩૭માં વિભાજનના બીજ રોપાયા,” તે વિચારધારા આજે પણ દેશ માટે મોટો પડકાર છે
1993 Mumbai Blast: ટાઇગર મેમણ પર કાયદાનો ડંડો: ૧૯૯૩ બ્લાસ્ટના કાવતરાના ફ્લેટ સહિત ૧૭ સંપત્તિઓ હરાજીમાં મુકાશે
Mahadev betting app: મહાદેવ એપ કેસમાં મોટો વળાંક: સર્વોચ્ચ અદાલતનો ED ને કડક નિર્દેશ, હવે શું કાર્યવાહી થશે?
Exit mobile version