Site icon

ચીનના કેટલા નાગરિકોને ભારતીય નાગરિકતા અપાઈ? ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં આપ્યો આ જવાબ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

ભારતના કટ્ટર પ્રતિસ્પર્ધી ગણાતા ચીન સાથે સરહદ પર ભારે તણાવ નો માહોલ છે.

Join Our WhatsApp Community

છેલ્લા 15 વર્ષમાં 16 ચીની નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. 

અન્ય 10 ચીની નાગરિકોની અરજી ભારત સરકાર પાસે પેન્ડિંગ છે. આ તમામે પણ નાગરિકતા માંગી છે. 

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં લેખિત જવાબમાં આ માહિતી આપી છે. 

ડીએમકે સાંસદ તિરુચી શિવાએ રાજ્યસભામાં આ માહિતી માંગી હતી.

આ સમાચાર પણ વાંચો :  રશિયાના પ્રમુખ પુતિનને ‘મનોરોગી’ ગણાવનાર આ મોડલની હત્યા, સૂટકેસમાંથી મળ્યો મૃતદેહ; જાણો શું છે સમગ્ર મામલો

Vrindavan Boat Tragedy:વૃંદાવનમાં યમુના નદીમાં મોટી હોનારત, ૧૦ શ્રદ્ધાળુઓના મોત, રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ યથાવત.
India Qatar LNG Supply: કતારથી ભારત આવશે LNG ટેન્કર, રસોઈ ગેસની અછતને પહોંચી વળવા માસ્ટર પ્લાન તૈયાર.
Monalisa Viral Girl:મોનાલિસા નીકળી સગીર! ફરમાન વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ, કોઈપણ ક્ષણે થઈ શકે છે ધરપકડ
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version