Site icon News Continuous Bureau | Mumbai

ચીનના કેટલા નાગરિકોને ભારતીય નાગરિકતા અપાઈ? ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં આપ્યો આ જવાબ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

ભારતના કટ્ટર પ્રતિસ્પર્ધી ગણાતા ચીન સાથે સરહદ પર ભારે તણાવ નો માહોલ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા 15 વર્ષમાં 16 ચીની નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. 

અન્ય 10 ચીની નાગરિકોની અરજી ભારત સરકાર પાસે પેન્ડિંગ છે. આ તમામે પણ નાગરિકતા માંગી છે. 

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં લેખિત જવાબમાં આ માહિતી આપી છે. 

ડીએમકે સાંસદ તિરુચી શિવાએ રાજ્યસભામાં આ માહિતી માંગી હતી.

આ સમાચાર પણ વાંચો :  રશિયાના પ્રમુખ પુતિનને ‘મનોરોગી’ ગણાવનાર આ મોડલની હત્યા, સૂટકેસમાંથી મળ્યો મૃતદેહ; જાણો શું છે સમગ્ર મામલો

PM Modi Uzbekistan Kyrgyzstan Visit ૨૯ ઓગસ્ટથી ઉઝબેકિસ્તાનકિર્ગિઝસ્તાન પ્રવાસે PM મોદી, SCO સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે થશે મંથન
Delimitation 543 Seats Freeze સંસદમાં ફરી રાજકીય ગરમાવો ખડગેએ PM મોદીને પત્ર લખીને કરી લોકસભાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ
Nepal Floods MEA Update નેપાળ પૂર સંકટ પર MEA નું સત્તાવાર નિવેદન ૨૮૮ ભારતીયો સંપર્કવિહોણા, ૨૧ ને સુરક્ષિત બચાવાયા
National Law School Convocation Cancelled CJI અને BCI અધ્યક્ષના વિરોધનું પરિણામ? નેશનલ લો સ્કૂલે ૩૪મો દીક્ષાંત સમારોહ કેમ પડતો મૂક્યો?
Exit mobile version