Site icon

લો! બહુ જલ્દી આંખ ખુલી!! પલાયન કરતા શ્રમિકોની દુર્દશા પર વિપક્ષી પાર્ટીઓનું નેતૃત્વ કરશે સોનિયા ગાંધી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

19 મે 2020

શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પરપ્રાંતિયોની શ્રમિકોની દુર્દશા અને મજૂરોને લગતા કાયદાઓમાં કથિત ફેરફારો અંગે વિપક્ષોની એક બેઠકની અધ્યક્ષતા કરશે.  વીડિયો કોન્ફરન્સ દ્વારા આ બેઠક બોલવામાં આવી છે જેમાં પંદર પક્ષોએ હાજર રહેવાની સંમતી આપી છે. કોરોના વાયરસ ફાટી નીકળ્યાં બાદ  દેશવ્યાપી લોકડાઉન વચ્ચે હજારો પરપ્રાંતિય કામદારો, દિવસોથી, રાજમાર્ગો પર પગપાળા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી રસ્તા કિનારે બેસી સ્થળાંતર કરતા કામદારો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.

રવિવારે સરકારે લોકડાઉનને 31 મે સુધી વધાર્યું હતું. રવિવારે કેન્દ્રએ જણાવ્યું હતું કે 'ઘર તરફ જતા ફસાયેલા મજૂરોની ગતિવિધિને ટ્રેક કરવા અને તેમની મુસાફરીને વધુ સરળ બનાવવા માટે તેણે ઓનલાઇન  સ્થળાંતર માહિતી સિસ્ટમ (એનએમઆઈએસ) વિકસાવી છે.

 જ્યારે બીજી બાજુ કેન્દ્ર સરકારે પરપ્રાંતિય મજૂરો માટે વિશેષ ટ્રેનો ચલાવવા વિવિધ રાજ્ય સરકારો સાથે હાથ મિલાવ્યા છે..

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version