Site icon News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન ને લખ્યો પત્ર, જાણો  શું લખ્યું પત્રમાં 

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોરોનાને કારણે દેશમાં બનેલી ગંભીર સ્થિતિને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. 

પત્રમાં સોનિયાએ પીએમ મોદીને કહ્યુ કે, કોવિડ સાથે જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જીએસટી ફ્રી કરવામાં આવે.  સંક્રમણની સ્થિતિ અને વધતા કેસો પર વિચાર કરતા રાજ્યોને કોવિડ-19ની રસીની ફાળવણી કરવામાં આવે. 

Join Our WhatsApp Channel

કોરોના રસીકરણમાં વયમર્યાદા દુર કરવામાં આવે અને કોરોના સંક્રમણની સ્થિતિ પ્રમાણે રસી પૂરી પાડવામાં આવે. 

 

આજે રાત્રે 8:30 વાગ્યે ઉદ્ધવ ઠાકરે મહત્વપૂર્ણ જાહેરાત કરશે. જાણો વિગત.
 

 

NEET UG Exam Changes Supreme Court NEET UG પરીક્ષામાં મોટા ફેરફારોની તૈયારી, મોદી સરકાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરશે મહત્વપૂર્ણ સોગંદનામું
Abhijit Dipke And Gen Z Politics યુવા રાજકારણ અને સોશિયલ મીડિયા ટ્રેન્ડ અભિજીત દીપકનું રાજકારણમાં એન્ટ્રીને લઈને નિવેદન
ED IT Court Cases સરકારી એજન્સીઓની કામગીરી પર સવાલ, માત્ર ૧% દોષિત સાબિત થયા જ્યારે ઇન્કમટેક્સ વિભાગે મોટાભાગના કેસ ગુમાવ્યા
No Insurance No Fuel Rule વાહનચાલકો માટે મોટા સમાચાર વીમો નહીં તો પેટ્રોલડીઝલ પણ નહીં! સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યા કડક આદેશ
Exit mobile version