Site icon

SOUL Leadership Conclave: નવી દિલ્હી ખાતે યોજાશે SOUL લીડરશીપ કોન્ક્લેવ, આ તારીખે PM મોદી કોન્ક્લેવમાં આપશે હાજરી

SOUL Leadership Conclave: 21 અને 22 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં SOUL લીડરશીપ કોન્ક્લેવનું આયોજન કરવા બદલ હું સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપને અભિનંદન આપું છું, આ ફોરમ નેતૃત્વ સંબંધિત પાસાઓ પર ચર્ચા કરવા માટે વિવિધ ક્ષેત્રોના લોકોને એકસાથે લાવે છે: પ્રધાનમંત્રી

SOUL Leadership Conclave SOUL Leadership Conclave will be held in New Delhi, PM Modi will attend the conclave on this date

SOUL Leadership Conclave SOUL Leadership Conclave will be held in New Delhi, PM Modi will attend the conclave on this date

News Continuous Bureau | Mumbai

SOUL Leadership Conclave: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 ફેબ્રુઆરી 2025ના રોજ નવી દિલ્હીમાં SOUL (સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ) લીડરશીપ કોન્ક્લેવમાં હાજરી આપશે. શ્રી મોદીએ કહ્યું કે આ ફોરમ નેતૃત્વ સંબંધિત પાસાઓ પર ચર્ચા કરવા માટે જીવનના વિવિધ ક્ષેત્રોના લોકોને એકસાથે લાવે છે. વક્તાઓ મુખ્ય મુદ્દાઓ પર તેમની પ્રેરણાદાયી જીવન યાત્રાઓ અને દ્રષ્ટિકોણ શેર કરશે, જે ખાસ કરીને યુવા પ્રેક્ષકો સાથે જોડાશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  PM Awas Yojana: સુરતમાં પીએમ આવાસ યોજનામાં ૬ વર્ષ બાદ નવા હાઉસ સર્વેની શરૂઆત થઇ, કુલ આટલા હજાર નવા લાભાર્થીઓ નોંધાયા

શ્રી મોદીએ X પર લખ્યું;   “21 અને 22 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં SOUL લીડરશીપ કોન્ક્લેવનું આયોજન કરવા બદલ હું સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપને અભિનંદન આપું છું. આ ફોરમ નેતૃત્વ સંબંધિત પાસાઓ પર ચર્ચા કરવા માટે જીવનના વિવિધ ક્ષેત્રોના લોકોને એકસાથે લાવે છે. વક્તાઓ મુખ્ય મુદ્દાઓ પર તેમની પ્રેરણાદાયી જીવન યાત્રાઓ અને દ્રષ્ટિકોણ શેર કરશે, જે ખાસ કરીને યુવા પ્રેક્ષકો સાથે જોડાશે.

હું પણ શુક્રવાર, 21 ફેબ્રુઆરીના રોજ કોન્ક્લેવમાં જોડાઈશ.

@LeadWithSoul”

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Mathura Flood: મથુરા નો ઐતિહાસિક ઘાટ જ્યાં કૃષ્ણ ભગવાન એ કર્યો હતો વિશ્રામ તે પણ યમુનાના પૂરના પાણીમાં થયો ગરકાવ, જાણો શું છે ત્યાંની સ્થિતિ
Exit mobile version