Site icon News Continuous Bureau | Mumbai

SOUL Leadership Conclave: નવી દિલ્હી ખાતે યોજાશે SOUL લીડરશીપ કોન્ક્લેવ, આ તારીખે PM મોદી કોન્ક્લેવમાં આપશે હાજરી

SOUL Leadership Conclave: 21 અને 22 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં SOUL લીડરશીપ કોન્ક્લેવનું આયોજન કરવા બદલ હું સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપને અભિનંદન આપું છું, આ ફોરમ નેતૃત્વ સંબંધિત પાસાઓ પર ચર્ચા કરવા માટે વિવિધ ક્ષેત્રોના લોકોને એકસાથે લાવે છે: પ્રધાનમંત્રી

SOUL Leadership Conclave SOUL Leadership Conclave will be held in New Delhi, PM Modi will attend the conclave on this date

SOUL Leadership Conclave SOUL Leadership Conclave will be held in New Delhi, PM Modi will attend the conclave on this date

News Continuous Bureau | Mumbai

SOUL Leadership Conclave: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 ફેબ્રુઆરી 2025ના રોજ નવી દિલ્હીમાં SOUL (સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ) લીડરશીપ કોન્ક્લેવમાં હાજરી આપશે. શ્રી મોદીએ કહ્યું કે આ ફોરમ નેતૃત્વ સંબંધિત પાસાઓ પર ચર્ચા કરવા માટે જીવનના વિવિધ ક્ષેત્રોના લોકોને એકસાથે લાવે છે. વક્તાઓ મુખ્ય મુદ્દાઓ પર તેમની પ્રેરણાદાયી જીવન યાત્રાઓ અને દ્રષ્ટિકોણ શેર કરશે, જે ખાસ કરીને યુવા પ્રેક્ષકો સાથે જોડાશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  PM Awas Yojana: સુરતમાં પીએમ આવાસ યોજનામાં ૬ વર્ષ બાદ નવા હાઉસ સર્વેની શરૂઆત થઇ, કુલ આટલા હજાર નવા લાભાર્થીઓ નોંધાયા

શ્રી મોદીએ X પર લખ્યું;   “21 અને 22 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં SOUL લીડરશીપ કોન્ક્લેવનું આયોજન કરવા બદલ હું સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપને અભિનંદન આપું છું. આ ફોરમ નેતૃત્વ સંબંધિત પાસાઓ પર ચર્ચા કરવા માટે જીવનના વિવિધ ક્ષેત્રોના લોકોને એકસાથે લાવે છે. વક્તાઓ મુખ્ય મુદ્દાઓ પર તેમની પ્રેરણાદાયી જીવન યાત્રાઓ અને દ્રષ્ટિકોણ શેર કરશે, જે ખાસ કરીને યુવા પ્રેક્ષકો સાથે જોડાશે.

હું પણ શુક્રવાર, 21 ફેબ્રુઆરીના રોજ કોન્ક્લેવમાં જોડાઈશ.

@LeadWithSoul”

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Asaram। આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મેડિકલ ગ્રાઉન્ડ પર વચગાળાના જામીનનો સમયગાળો લંબાવ્યો
PM Narendra Modi। કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રધાનમંત્રી મોદીની વિશેષ પૂજા ડમરુ અને ત્રિશૂળ ભેટ આપી કરાયું અભિવાદન.
Ghaziabad। ગાઝિયાબાદની પોશ સોસાયટીમાં ભીષણ આગ 9માથી 13મા માળ સુધી ફેલાઈ આગની જ્વાળાઓ, મચી અફરાતફરી
Ganga Expressway। દેશનો સૌથી લાંબો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે ખુલ્લો ગંગા એક્સપ્રેસવે પર આજથી વાહનવ્યવહાર શરૂ
Exit mobile version